માણાવદર

વિકિપીડિયામાંથી
માણાવદર
—  ગામ  —
માણાવદરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°30′N 70°08′E / 21.5°N 70.13°E / 21.5; 70.13
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જુનાગઢ
વસ્તી ૧,૨૭,૫૧૬ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 24 metres (79 ft)

માણાવદર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનાં મહત્વના તાલુકા માણાવદર તાલુકામાં આવેલું એક નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક છે.

વસ્તી[ફેરફાર કરો]

વસતી ગણતરી ૨૦૧૧ પ્રમાણે માણાવદર તાલુકામાં કુલ કુટુંબોની સંખ્યા ૨૫,૭૯૪ છે જેમાં શહેરમાં વસતાં કુટુંબો ૮,૩૮૪ અને ગ્રામ્ય ૧૭,૪૧૦ છે. કુલ વસતી ૧,૨૭,૫૧૬ જેમાં પુરુષો ૬૫,૬૦૬ અને સ્ત્રીઓ ૬૧,૯૧૦ છે.[૧]

  • માણાવદર શહેરની વસતી:[૨]
કુટુંબો કુલ વસ્તી (૨૦૧૧) પુરુષો સ્ત્રીઓ બાળકો
(૬ વર્ષથી નાના) %
સાક્ષરતા દર
%
પુરુષ સાક્ષરતા
%
સ્ત્રી સાક્ષરતા
%
રાષ્ટ્રીય સા.દ.
-%થી
૫,૬૩૮ ૨૭,૫૬૩ ૧૪,૩૩૭ ૧૩,૨૨૬ - - - - -

માહિતી[ફેરફાર કરો]

અહીં કપાસ ઉધોગ (cotton industry)નો વિકાસ થયેલ છે અને કપાસ અને મગફળી આ વિસ્તારનાં રોકડિયા પાક છે. આ શહેર એક સમયે વનસ્પતિ ઘીનાં ઉત્પાદન માટે જાણીતું હતું, પરંતુ હાલમાં ત્રણેય ઉત્પાદન એકમો બંધ થઇ ગયેલ છે.

મંદીરો[ફેરફાર કરો]

  • શ્રી પીપળેશ્વર મહાદેવ મંદીર
  • શ્રી રામ મંદીર
  • શ્રી ગાયત્રી મંદીર
  • શ્રી પૃષ્ટિ માર્ગીય વૈષ્ણવ હવેલી
  • શ્રી સ્વામિનારાયણ મંદીર
  • શ્રી જલારામ મંદીર
  • શ્રી ત્ર્યબકેશ્વર મહાદેવ મંદીર

સંદર્ભ[ફેરફાર કરો]