ભાવનગરમાં આવેલી બાળકોની સંસ્થા શિશુવિહાર ના સ્થાપક અને કર્મઠ સમાજ સેવક તરીકે માનભાઈ ભટ્ટ નું નામ પ્રખ્યાત છે.