મુગલસરાય

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો
colspan="2" style="margin-left: inherit; color: #f8fafd; background-color: #98AFC7

</noinclude>; font-size: 1.5em; text-align: center" | મુગલસરાય

[[Image: India-locator-map-blank.svg

</noinclude>|235px|border|Map indicating the location of મુગલસરાય]]

<div style="position:absolute; top:Expression error: Unexpected / operator.%; left:Expression error: Unexpected / operator.%; height:0; width:0; margin:0; padding:0;">

Location of મુગલસરાય

અક્ષાંશ-રેખાંશ: 25.3° N 83.12° E

style="padding: 0.4em 1em 0.4em 0.4em; border-top: solid 3px #98AFC7

</noinclude>;" width="110px" | રાજ્ય
- જિલ્લો

style="padding: 0.4em 1em 0.4em 0.4em; border-top: 3px solid #98AFC7

</noinclude>;" | ઉત્તર પ્રદેશ
- ચન્દૌલી

અક્ષાંશ-રેખાંશ 25.3° N 83.12° E
વિસ્તાર
- ઉંચાઇ

- ૬૫ m
સમય ક્ષેત્ર IST (UTC+5:30)
વસ્તી(૨૦૦૧)
- ગીચતા
૮૮,૩૮૬
-

</noinclude> મુગલસરાયભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા ચન્દૌલી જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે. આ શહેર વારાણસી શહેરથી લગભગ ૧૨ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. અહિં ઉત્તર રેલવેના ક્ષેત્રમાં આવતું એક મોટું રેલવે મથક છે. ભારત દેશના દ્વિતીય વડા પ્રધાન મંત્રી સ્વ.શ્રી. લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ આ શહેરમાં થયો હતો.

[ફેરફાર કરો] ભૂગોળ

મુગલસરાય શહેરનું ભૌગોલિક સ્થાન 25.3° N 83.12° E[૧] પર આવેલું છે. અહીંની સરેરાશ ઊંચાઈ ૬૫ મીટર (૨૧૬ ફીટ) જેટલી છે.


[ફેરફાર કરો] આ પણ જુઓ

[ફેરફાર કરો] સંદર્ભ

વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી
અન્ય ભાષાઓમાં