મૂળશંકર ભટ્ટ

વિકિપીડિયા થી

સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો
મૂળશંકર ભટ્ટ
જન્મની વિગત ૨૫જૂન ૧૯૦૭
ભાવનગર
મૃત્યુની વિગત ૩૧ ઓક્ટોબર ૧૯૮૪
ભાવનગર
રહેઠાણ ભાવનગર
રાષ્ટ્રીયતા ભારતીય
અભ્યાસ ૧૯૨૭-સંગીત વિશારદ (ગુજરાત વિદ્યાપીઠ)
વ્યવસાય અધ્યાપન અને સાહિત્યસર્જન
વતન ભાવનગર
ખિતાબ ગુજરાતનાં જૂલે વર્ન
ધર્મ હિંદુ
જીવનસાથી હંસાબેન
સંતાન પુત્ર – બકુલ અને વિક્રમ
પુત્રી – ઉર્મીલા અને મીના
માતા-પિતા રેવાબેન, મોહનલાલ
નોંધ

મૂળશંકર ભટ્ટ, ગુજરાતી સાહિત્ય જગતમાં, ગુજરાતનાં જૂલે વર્નથી ઓળખાતા. તેઓએ અનુવાદક, જીવન ચરિત્ર લેખક, જીવન વિકાસ લેખક, બાળસાહિત્ય લેખક તરીકે ગુજરાતી ભાષામાં ઉમદા કાર્ય કરેલું છે.

[ફેરફાર કરો] પરિચય

પુત્ર – બકુલ અને વિક્રમ , પુત્રી – ઉર્મીલા અને મીના

[ફેરફાર કરો] મુખ્ય રચનાઓ

  • અનુવાદ – જૂલે વર્નની વિજ્ઞાન-સાહસકથાઓના અનુવાદો - સાગરસમ્રાટ, પાતાળપ્રવેશ, સાહસિકોની સૃષ્ટિ, એંશી દિવસમાં પૃથ્વીની પ્રદક્ષિણા, બલૂન પ્રવાસ વિ. ; વિક્ટર હ્યુગોની કૃતિ લા-મિઝરેબલ નો અનુવાદ ;
  • ચરિત્ર – મહાન મુસાફરો, નાનસેન ;
  • સંપાદન – ધરતીની આરતી (સ્વામી આનંદના લેખો) ;
  • નાટક – અંધારાના સીમાડા – ટોલ્સ્ટોયના નાટકનું રૂપાંતર;
  • શિક્ષણ- શિક્ષકની નિષ્ઠા અને દ્રષ્ટિ, કેળવણી વિચાર.