રમાકાંત વી. આચરેકર

વિકિપીડિયામાંથી

રમાકાંત વી. આચરેકર (અંગ્રેજી:Ramakant Achrekar) ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં રહેતા એક ખેલાડી છે. તેઓ સચિન તેંડુલકરના પ્રશિક્ષક (Coach) હતા. તેમને રમતગમત ક્ષેત્રે કરેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઈ. સ. ૨૦૧૦ના વર્ષમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા હતા[૧].

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "This Year's Padma Awards announced" (પ્રેસ રિલીઝ). Ministry of Home Affairs. 25 January 2010. http://www.pib.nic.in/release/release.asp?relid=57307. Retrieved 25 January 2010.