લક્ષ્મી વિલાસ મહેલ

વિકિપીડિયામાંથી
લક્ષ્મી વિલાસ મહેલ
લક્ષ્મી વિલાસ મહેલ, વડોદરા
નકશો
સામાન્ય માહિતી
સ્થાપત્ય શૈલીભારતીય-સારાસેનિક, મરાઠા
નગર અથવા શહેરવડોદરા
દેશભારત
પૂર્ણ૧૮૯૦
ખર્ચ૩,૦૦,૦૦૦ સ્ટર્લિન્ગ પાઉન્ડ
અસીલમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા
રચના અને બાંધકામ
સ્થપતિરોબર્ટ ચિશ્લોમ
વેબસાઇટ
www.lvpbanquets.com

લક્ષ્મી વિલાસ મહેલવડોદરામાં આવેલ ગાયકવાડ રાજવંશના મહેલનું નામ છે. તે ૧૮૯૦ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના આદેશ પર બાંધવામાં આવ્યો હતો. મહેલની અંદર ધ્યાનાકર્ષિત ધાતુની મૂર્તિઓ, જુના હથિયારો તથા મોઝેઇક અને ટેરાકોટા રાખવામા આવેલા છે. આ મહેલ જયારે બંધાયો હતો ત્યારે તેની અંદાજિત કિંમત ૩,૦૦,૦૦૦ સ્ટર્લિન્ગ પાઉન્ડ હતી.

ડિસેમ્બર ૨૦૧૭માં શહેરી વિકાસ મંત્રી શ્રીચંદ ક્રિપલાનીએ મહેલનું લિલામ હોટેલ ઉદ્યોગને કરવાની મંજુરી આપી હતી,[૧] જેનો લોકો દ્વારા વિરોધ થયો હતો[૨] અને તેના વિરોધમાં દેખાવોનું આયોજન થયું હતું.[૩]

છબીઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Lakshmi Vilas Palace will be auctioned to hoteliers - Times of India". The Times of India. મેળવેલ ૧૫ જાન્યુઆરી ૨૦૧૮.
  2. "Civil society opposes proposed auction of Lakshmi Vilas Palace - Times of India". The Times of India. મેળવેલ ૧૫ જાન્યુઆરી ૨૦૧૮.
  3. "Protest against auction of Lakshmi Vilas intensifies - Times of India". The Times of India. મેળવેલ ૧૫ જાન્યુઆરી ૨૦૧૮.