લાલ બહાદુર શાસ્ત્રી

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો
લાલ બહાદુર શાસ્ત્રી
લાલ બહાદુર શાસ્ત્રી
જન્મતિથિ: બીજી ઓક્ટોબર, ૧૯૦૪
નિધન:
ભારત દેશના ત્રીજા વડા પ્રધાનમંત્રી
જન્મસ્થાન: મુગલસરાય, ઉત્તર પ્રદેશ
પ્રધાનમંત્રી તેમજ ત્રીજા વડા પ્રધાનમંત્રી
પદભાર ગ્રહણ: નવમી જૂન ૧૯૬૪
સેવામુક્ત: અગિયારમી મે ૧૯૬૬
(મૃત્યુ પર્યંત)
પૂર્વવર્તી: ગુલઝારી લાલ નંદા
ઉત્તરાધિકારી: ગુલઝારી લાલ નંદા

લાલ બહાદુર શાસ્ત્રી ( બીજી ઓક્ટોબર, ૧૯૦૪ - અગિયારમી જાન્યુઆરી, ૧૯૬૬), ભારત દેશના ત્રીજી લોકસભાના અને બીજા સ્થાયી વડા પ્રધાનમંત્રી હતા. તેઓ ૧૯૬૩-૧૯૬૫ના વચ્ચેના સમયમાં ભારત દેશના પ્રધાન મંત્રી હતા. એમનો જન્મ મુગલસરાય, ઉત્તર પ્રદેશ ખાતે થયો હતો.

લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ ૧૯૦૪માં થયા બાદ મુગલસરાય, ઉત્તર પ્રદેશ ખાતે લાલ બહાદુર શ્રીવાસ્તવ નામથી ઉછેર થયો હતો. એમના પિતા શારદા પ્રસાદ એક ગરીબ શિક્ષક હતા, જેઓ ત્યારબાદ રાજસ્વ કાર્યાલય ખાતે લિપિક (ક્લાર્ક) બન્યા હતા.

ભારત દેશને સ્વતંત્રતા પ્રાપ્ત થયા પશ્ચાત શાસ્ત્રીજીને ઉત્તર પ્રદેશ રાજ્યના સંસદીય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ ગોવિંદ વલ્લભ પંતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રહરી તેમજ યાતાયાત મંત્રી બન્યા હતા. યાતાયાત મંત્રી તરીકેના સમય દરમિયાન એમણે પ્રથમ વાર મહિલાને બસ-સંવાહક (બસ-કંડક્ટર) તરીકેના પદ પર નિયુક્ત કરી નવો ચીલો ચાતર્યો હતો. પ્રહરી વિભાગના મંત્રી થયા બાદ એમણે ભીડને નિયંત્રણમાં રાખવા માટે લાઠી પ્રહારને બદલે પાણી છાંટવાનો પ્રયોગ કરી તેનો પ્રારંભ કરાવ્યો હતો. ૧૯૫૧ના વર્ષમાં, જવાહર લાલ નેહરુના નેતૃત્વમાં તેઓને અખિલ ભારત કોંગ્રેસ કમિટીના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એમણે ૧૯૫૨, ૧૯૫૭ તેમજ ૧૯૬૨ની ચુંટણીઓમાં કોંગ્રેસ પક્ષને ભારે બહુમતી સાથે જિતાડવા માટે ખુબ પરિશ્રમ કર્યો હતો.

ભારત દેશના વડા પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુનું એમના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન સત્તાવીસમી મે, ૧૯૬૪ના રોજ દેહાવસાન થયા બાદ, શાસ્ત્રીજીએ નવમી જૂન ૧૯૬૪ના રોજ વડા પ્રધાન મંત્રી તરીકે પદ ભાર ગ્રહણ કર્યો હતો.

અનુક્રમણિકા

[ફેરફાર કરો] શિક્ષણ

એમનું શિક્ષણ હરિશચંદ્ર ઉચ્ચ વિદ્યાલય અને કાશી વિદ્યાપીઠ ખાતે થયું હતું. અહિંયાથી જ એમને "શાસ્ત્રી" તરીકેની ઉપાધિ પ્રાપ્ત થઇ જે એમના નામ સાથે જીવનપર્યંત જોડાયેલી રહી. એમનું શિક્ષણ હરિશચંદ્ર ઉચ્ચ વિદ્યાલય અને કાશી વિદ્યાપીઠ ખાતે થયું હતું.

[ફેરફાર કરો] જીવન દર્શન

એમના પિતા મિર્જ઼ાપુરના શ્રી શારદા પ્રસાદ અને એમના માતા શ્રીમતી રામદુલારી દેવીના ત્રણ પુત્રોમાંથી તેઓ બીજા હતા. શાસ્ત્રીજીની બે બહેનો પણ હતી. શાસ્ત્રીજીના શૈશવકાળમાં જ એમના પિતાનું નિધન થયું હતું. ઈ. સ. ૧૯૨૮માં એમનાં લગ્ન શ્રી ગણેશપ્રસાદની પુત્રી લલિતાદેવી સાથે થયાં અને એમના છ સંતાનો હતાં.

સ્નાતક કી શિક્ષા સમાપ્ત કરને કે પશ્ચાત વો ભારત સેવક સંઘ સે જુડ઼ ગયે ઔર દેશસેવા કા વ્રત લેતે હુયે યહીં સે અપને રાજનૈતિક જીવન કી શુરુઆત કી૤ શાસ્ત્રીજી વિશુદ્ધ ગાઁધીવાદી થે જો સારા જીવન સાદગી સે રહે ઔર ગરીબોં કી સેવા મેં અપની પૂરી જિંદગી કો સમર્પિત કિયા૤ ભારતીય સ્વાધીનતા સંગ્રામ કે સભી મહત્વપૂર્ણ કાર્યક્રમોં મેં ઉનકી ભાગીદારી રહી, ઔર જેલોં મે રહના પડ઼ા જિસમેં 1921 કા અસહયોગ આંદોલન ઔર 1941 કા સત્યાગ્રહ આંદોલન સબસે પ્રમુખ હૈ૤ ઉનકે રાજનૈતિક દિગ્દર્શકોં મેં સે શ્રી પુરુષોત્તમદાસ ટંડન, પંડિત ગોવિંદબલ્લભ પંત, જવાહરલાલ નેહરૂ ઇત્યાદિ પ્રમુખ હૈં૤ 1929 મેં ઇલાહાબાદ આને કે બાદ ઉન્હોંને શ્રી ટંડનજી કે સાથ ભારત સેવક સંઘ કે ઇલાહાબાદ ઇકાઈ કે સચિવ કે રૂપ મેં કામ કિયા૤ યહીં ઉનકી નજ઼દીકી નેહરૂ સે ભી બઢી૤ ઇસકે બાદ સે ઉનકા કદ નિરંતર બઢતા ગયા જિસકી પરિણતિ નેહરૂ મંત્રિમંડલ મે ગૃહમંત્રી કે તૌર પર ઉનકા શામિલ હોના થા૤ ઇસ પદ પર વે 1951 તક બને રહે૤

શાસ્ત્રીજી કો ઉનકી સાદગી, દેશભક્તિ ઔર ઇમાનદારી કે લિયે પૂરા ભારત શ્રદ્ધાપૂર્વક યાદ કરતા હૈ૤ ઉન્હે વર્ષ 1966 મે ભારત રત્ન સે સમ્મનિત કિયા ગયા૤

[ફેરફાર કરો] આ પણ જુઓ

ભારત કે પ્રધાનમંત્રિયો કા આધિકારિક જાલસ્થલ (અંગ્રેજી મે)]ગ્ફ્હ્ફ્હ્વ ઘ ઘ સ્દ્વસ્દ્ગ રાહુલ ચૌહાન ઓર

[ફેરફાર કરો] બાહ્ય કડીઓ

ઢાંચો:ભારતના વડા પ્રધાનમંત્રી ઢાંચો:ભારત રત્ન સન્માનિત

વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી
અન્ય ભાષાઓમાં