પરિણામોમાં શોધો

Showing results for યોજના. No results found for યોવા.
જુઓ: (પહેલાનાં ૨૦ | ) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)
  • Thumbnail for પ્રધાન મંત્રી જન ધન યોજના
    પ્રધાન મંત્રી જન ધન યોજના (PMJDY) ભારત સરકારની નાણાંકીય યોજના છે, જેનો હેતુ નાણાકીય સેવાઓ જેવીકે બેંક ખાતાઓ, ઉધાર, ચૂકવણીઓ, વીમા અને પેન્શન વગેરેને સામાન્ય...
    ૪ KB (૩૧૮ શબ્દો) - ૧૨:૩૦, ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૪
  • ગ્રામીણ સ્વરોજગાર યોજના ખાસ રોજગાર યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ સ્વચ્છતા યોજના ગોકુળ ગ્રામ યોજના સુવર્ણ જયંતિ ગ્રામ સ્વરોજગાર યોજના ગ્રામ પંચાયતમાં...
    ૭ KB (૩૧૯ શબ્દો) - ૧૦:૨૦, ૨૭ એપ્રિલ ૨૦૨૪
  • પ્રથમ પંચવર્ષીય યોજના ભારત દેશના આયોજન પંચ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. યોજનાની મુદત વર્ષ ૧૯૫૧થી ૧૯૫૬ સુધીની રાખવામાં આવી હતી. આ યોજનામાં ખેતીને પ્રાધાન્ય...
    ૨ KB (૧૦૨ શબ્દો) - ૧૭:૩૩, ૨૦ જૂન ૨૦૨૨
  • Thumbnail for કલ્પસર યોજના
    જળવિધુત, સિંચાઈ, ઔધોગિક અને પીવા માટે શુદ્ધ પાણીની વ્યવસ્થા કરતી યોજના એટલે કલ્પસર યોજના. આ યોજનાનું મુખ્ય પાસું જોઈએતો, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા...
    ૧૩ KB (૬૧૬ શબ્દો) - ૦૪:૩૭, ૧૭ જુલાઇ ૨૦૨૩
  • ન થાય તે હેતુથી દેશનાં તમામ જિલ્લાઓમાં રાષ્ટ્રીય ગ્રામીણ રોજગા૨ બાંયધરી યોજના અમલમાં છે.રાજયના ગ્રામ્ય વિસ્તા૨માં ૨હેતાં કુટુંબો કે જેનાં પુખ્તવયનાં સદસ્યો...
    ૯ KB (૫૦૦ શબ્દો) - ૧૮:૧૫, ૨૫ નવેમ્બર ૨૦૧૪
  • Thumbnail for મેશ્વો જળાશય યોજના
    મેશ્વો જળાશય યોજના ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની એક અગત્યની યોજના છે. આ યોજનાનો ઉદ્દેશ સિંચાઇ અને પૂર નિયંત્રણનો છે. આ યોજના હેઠળ મેશ્વો...
    ૪ KB (૨૪૮ શબ્દો) - ૦૮:૨૦, ૧૭ જુલાઇ ૨૦૨૧
  • સરદાર પટેલ આવાસ યોજના રાજ્યના ગ્રામ્‍ય વિસ્‍તારમાં ગરીબી રેખા નીચે જીવતા જમીન વિહોણા ખેત-મજૂરો તથા ગ્રામ્‍ય કારીગરો માટેની આવાસ યોજના છે. ગામડામાં રહેણાંકની...
    ૬ KB (૩૬૧ શબ્દો) - ૧૪:૨૨, ૧૭ જુલાઇ ૨૦૨૧
  • Thumbnail for કેલીયા જળાશય યોજના
    કેલીયા જળાશય યોજના ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં કેલીયા ગામ ખાતે ખરેરા નદી કે જે અંબિકા નદીની સહાયક નદીઓ...
    ૪ KB (૨૧૮ શબ્દો) - ૧૨:૩૬, ૨૪ ઓગસ્ટ ૨૦૨૧
  • પોતાનું ગામ સ્વચ્છ અને નિર્મળ બને તે હેતુથી પ્રેરાઇને કટીબધ્ધ બને તે માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે. સમગ્ર પંચાયતમાં ગંદકીવાળી જગ્યાઓ ગટર લાઇન અને માર્ગો...
    ૩ KB (૧૬૬ શબ્દો) - ૧૮:૧૯, ૨૫ નવેમ્બર ૨૦૧૪
  • કુલ સ્ત્રાવક્ષેત્ર ૧૩૫ ચોરસ કિમી છે. આ નદી પર ગજોડ ગામ નજીક ગજોડ જળાશય યોજના હેઠળ બંધ બાંધવામાં આવ્યો છે. "નાગમતી નદી". guj-nwrws.gujarat.gov.in, Government...
    ૪ KB (૮૭ શબ્દો) - ૧૧:૫૩, ૨ મે ૨૦૨૩
  • Thumbnail for ખોડીયાર જળાશય યોજના
    ખોડીયાર જળાશય યોજના અથવા ખોડીયાર બંધ એ એક પાળવાળો બંધ છે જે માટીયાર અને ચણતર પ્રકારનો છે. આ બંધ ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગળધરા ગામની...
    ૪ KB (૧૦૦ શબ્દો) - ૧૨:૧૦, ૨૭ મે ૨૦૨૧
  • વિસ્તાર ૩૯૨ ચોરસ કિમી છે. આ નદી પર ખારુઆ (તા. અબડાસા) પાસે કંકાવટી જળાશય યોજના હેઠળ બંધ આવેલો છે. "કંકાવટી નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર...
    ૪ KB (૯૩ શબ્દો) - ૦૪:૪૩, ૧૭ જુલાઇ ૨૦૨૩
  • જુજ જળાશય યોજના ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં જૂજ ગામ ખાતે કાવેરી નદી કે જે અંબિકા નદીની સહાયક નદીઓ પૈકીની...
    ૪ KB (૨૧૦ શબ્દો) - ૦૮:૪૫, ૨૫ ઓગસ્ટ ૨૦૨૧
  • સ્ત્રાવક્ષેત્ર ૨૭૯ ચોરસ કિમી છે. નાયરા નદી પર બેરાચીયા ગામ નજીક બેરાચીયા જળાશય યોજના હેઠળ બંધ બાંધવામાં આવ્યો છે, જેનો સ્ત્રાવક્ષેત્ર ૧૬૦ ચોરસ કિમી છે. "નાયરા...
    ૪ KB (૯૬ શબ્દો) - ૧૧:૫૪, ૨ મે ૨૦૨૩
  • સૂર્યશક્તિ કિસાન યોજના એ ગુજરાત સરકારની એક ખેડૂતલક્ષી યોજના છે. ગુજરાત સરકાર દ્વારા ૨૩મી જુન ૨૦૧૮, શનિવારે આ યોજનાની શરૂઆત કરી હતી જે અંતર્ગત ખેડૂતો તેમના...
    ૭ KB (૪૧૮ શબ્દો) - ૧૮:૩૨, ૧૧ ડિસેમ્બર ૨૦૨૩
  • ડોસવાડા જળાશય યોજના એ દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલી એક સિંચાઈ યોજના છે. ડોસવાડા ગામની ઉપરવાસમાંથી નીકળતી મીંઢોળા નદી ઉપર ડોસવાડા...
    ૧ KB (૯૨ શબ્દો) - ૧૯:૩૯, ૧૬ જુલાઇ ૨૦૨૧
  • Thumbnail for ખંભાતનો અખાત
    શેત્રુંજી અને સાબરમતી નદીઓ તેમાં વિલિન થાય છે. કલ્પસર યોજના હેઠળ અખાતની આડે ૩૦ કિમી લાંબો બંધ બાંધવાની યોજના છે. ભાવનગર દહેજ હજીરા સ્તંભેશ્વર મહાદેવ શ્રી નિષ્કલંક...
    ૩ KB (૧૫૦ શબ્દો) - ૧૩:૫૭, ૨૪ ઓગસ્ટ ૨૦૨૧
  • Thumbnail for આંગણવાડી
    ગુજરાત રાજ્યમાં બાળકલ્યાણના હેતુથી દરેક ગામમાં નાનાં બાળકો માટે આંગણવાડીની યોજના અમલમાં મુકવામાં આવેલી છે. બાળકો પ્રાથમિક શિક્ષણ લેતાં હોય એ પહેલાં એના આરોગ્ય...
    ૨ KB (૧૦૯ શબ્દો) - ૨૧:૧૨, ૧૬ જાન્યુઆરી ૨૦૨૨
  • Thumbnail for નર્મદા જિલ્લો
    વનાચ્છાદિત છે. અહીં કેવડિયા ખાતે આવેલ સરદાર સરોવર (નર્મદા યોજના) આપણા દેશની મહત્વની બહુહેતુક યોજના છે, જે પૈકી સિંચાઇ અને વીજ ઉત્પાદન મુખ્ય હેતુઓ છે. આ ઉપરાંત...
    ૮ KB (૨૩૫ શબ્દો) - ૦૬:૪૮, ૪ જુલાઇ ૨૦૨૩
  • Thumbnail for બેરાચીયા (તા. અબડાસા)
    જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. બેરાચીયા ગામ નજીક નાયરા નદી પર બેરાચીયા જળાશય યોજના આવેલી છે. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર અબડાસા તાલુકાના ગામોની યાદી"...
    ૩ KB (૧૧૩ શબ્દો) - ૧૬:૪૭, ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૨
જુઓ: (પહેલાનાં ૨૦ | ) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)