વેણીભાઇ પુરોહિત
વિકિપીડિયા થી
ઉપનામ
જન્મ
- 1 - ફેબ્રુઆરી, 1916 ; જામખંભાળીયા
અવસાન
- 3 - જાન્યુઆરી, 1980 ; મુંબઇ
અભ્યાસ
- પ્રાથમિક - મુંબાઇ ; માધ્યમિક - જામખંભાળીયા
વ્યવસાય
- પત્રકાર
[ફેરફાર કરો] જીવનઝરમર
- મુંબાઇમાં ‘બે ઘડી મોજ’ દૈનિકમાં જોડાયેલા
- 1939 - 42 અમદાવાદમાં પ્રભાત, ભારતીય સાહિત્ય સંઘ અને સસ્તું સાહિત્ય સાથે પ્રૂફ રીડર તરીકે કામ
- 1942 - સ્વાતંત્ર્ય ચળવળમાં જેલવાસ
- 1949 થી આમરણ - મુંબાઇમાં જન્મભૂમિ સાથે
- ઉપનામથી પદ્યમાં કટાક્ષ કટાર ચલાવેલી
- કાવ્યોના આસ્વાદો અને ચલચિત્રોના અવલોકન કર્યા
- ઉમાશંકર જોશી તેમને ‘ બંદો બદામી’ કહેતા
- બાલમુકુંદ દવે તેમના ખાસ મિત્ર
- ગુજરાતી ચલચિત્ર ‘કંકુ’ ના બધા ગીતો તેમના લખેલા છે.
[ફેરફાર કરો] મુખ્ય રચનાઓ
- કવિતા -
- સિંજારવ,
- ગુલઝારે શાયરી,
- દીપ્તિ,
- આચમન,
- સહવાસ -
- બાલમુકુંદ દવે સાથેનો સંયુક્ત કાવ્ય સંગ્રહ
- વાર્તાસંગ્રહ -
- અત્તરના દીવા,
- વાંસનું વન, સેતુ
- સંપાદન -
- કાવ્યપ્રયાગ
[ફેરફાર કરો] લાક્ષણિકતાઓ
- રંગદર્શી અને વ્યંગ- વિનોદવાળી રચનાઓ
- સંગીતની સૂઝ વાળા કવિ
- ગીતો અને ગઝલોમાં શબ્દ અને લયનું માધુર્ય અને ભાવની સચ્ચાઇ અને કલ્પનાની ચારુતા પ્રગટ થયેલી છે.
સાભાર
* ગૂર્જર કાવ્ય વૈભવ - અમૃતપર્વ યોજના