વેણીભાઇ પુરોહિત

વિકિપીડિયા થી

સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો

ઉપનામ

જન્મ

અવસાન

અભ્યાસ

  • પ્રાથમિક - મુંબાઇ ; માધ્યમિક - જામખંભાળીયા

વ્યવસાય

  • પત્રકાર


[ફેરફાર કરો] જીવનઝરમર

  • મુંબાઇમાં ‘બે ઘડી મોજ’ દૈનિકમાં જોડાયેલા
  • 1939 - 42 અમદાવાદમાં પ્રભાત, ભારતીય સાહિત્ય સંઘ અને સસ્તું સાહિત્ય સાથે પ્રૂફ રીડર તરીકે કામ
  • 1942 - સ્વાતંત્ર્ય ચળવળમાં જેલવાસ
  • 1949 થી આમરણ - મુંબાઇમાં જન્મભૂમિ સાથે
  • ઉપનામથી પદ્યમાં કટાક્ષ કટાર ચલાવેલી
  • કાવ્યોના આસ્વાદો અને ચલચિત્રોના અવલોકન કર્યા
  • ઉમાશંકર જોશી તેમને ‘ બંદો બદામી’ કહેતા
  • બાલમુકુંદ દવે તેમના ખાસ મિત્ર
  • ગુજરાતી ચલચિત્ર ‘કંકુ’ ના બધા ગીતો તેમના લખેલા છે.


[ફેરફાર કરો] મુખ્ય રચનાઓ

  • કવિતા -
  1. સિંજારવ,
  2. ગુલઝારે શાયરી,
  3. દીપ્તિ,
  4. આચમન,
  5. સહવાસ -
  6. બાલમુકુંદ દવે સાથેનો સંયુક્ત કાવ્ય સંગ્રહ
  • વાર્તાસંગ્રહ -
  1. અત્તરના દીવા,
  2. વાંસનું વન, સેતુ
  • સંપાદન -
  1. કાવ્યપ્રયાગ


[ફેરફાર કરો] લાક્ષણિકતાઓ

  • રંગદર્શી અને વ્યંગ- વિનોદવાળી રચનાઓ
  • સંગીતની સૂઝ વાળા કવિ
  • ગીતો અને ગઝલોમાં શબ્દ અને લયનું માધુર્ય અને ભાવની સચ્ચાઇ અને કલ્પનાની ચારુતા પ્રગટ થયેલી છે.

સાભાર

   * ગૂર્જર કાવ્ય વૈભવ - અમૃતપર્વ યોજના