વેણીભાઈ પુરોહિત

વિકિપીડિયા થી

સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો

નામઃ વેણીભાઈ જમનાદાસ પુરોહિત

જન્મઃ ૦૧-૦૨-૧૯૧૬

અવસાનઃ ૦૩-૦૧-૧૯૮૦

જન્મસ્થળઃ જામ ખંભાળિયા

અભ્યાસઃ માધ્યમિક શિક્ષણ

કાવ્યગ્રંથઃ સિંજારવ, ગુલઝાર શાયરી, દીપ્તિ, આચમન