શિક્ષાપત્રી
વિકિપીડિયાથી
૨૧૨ શ્લોકોમાં સ્વામિનારાયણ સંપ્રદાય ના નિયમોનું માર્ગદર્શન આપતો ગ્રંથ વસંતપંચમીના શુભ દિને શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા ઘડવામાં આવ્યો જે શિક્ષાપત્રીના નામે પ્રચલિત છે.