શ્રીનિવાસ રામાનુજન

વિકિપીડિયા થી

સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો

શ્રીનિવાસ ઐયંગાર રામાનુજન (તમિલ: ஸ்ரீனிவாஸ ஐயங்கார் ராமானுஜன்) (૨૨ ડિસેમ્બર,૧૮૮૭૨૬ એપ્રિલ,૧૯૨૦) ૨૦મી સદીમાં ભારતના સૌથી મહાન અને સૌથી પ્રખ્યાત ગણિતજ્ઞ થઇ ગયા. નાનપણથીજ તેઓ ગણિતમાં અસાધારણ પ્રતિભા દેખાડી શિક્ષકોને અચંબામાં નાખી દેતા હતા. મુખ્યતઃ તેઓ ગણિત જાતે જ શિખ્યા હતા અને જીવનમાં ક્યારેય યુનિવર્સીટી ગયા નહોતા.

રામાનુજનની પ્રતિભાની ઓળખ વિશ્વને કરાવી રામાનુજનને પ્રસિદ્ધ કરવામાં અંગ્રેજ પ્રોફેસર ગૉડફ્રે હાર્ડિનો મોટો હાથ હતો.તેમ્ને ૫ વર્શ્ થિ સ્કુલ્ મ જવનુ છલુ કર્યુ હતુ. અને ૨ વર્શ્ પછિ તેમ્ને કુમ્ભ્ કનોન્ હૈ સ્કુલ્ મ અદ્મિસેન્ લિધુ હતુ.તેમ્ નો જન્મ ૨૨ સેપ્તેમ્બેર્ ૧૮૮૭ મ થયો હતો