શ્રીફળ

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો

નારિયેળ ૩૦ મિટર જેટલું ઊચું ઊગતું એક પ્રકારનું ઝાડ છે. નારિયેળના ઝાડનો દરેક ભાગ કંઇ-ને-કઇ રીતે ઉપીયોગ માં લેવામાં આવે છે.

નારિયેળનું ઝાડ

અનુક્રમણિકા

[ફેરફાર કરો] અન્ય નામો

નારિયેળ આપણને ઉત્કૃષ્ટ મનોવૈભવનાં દર્શન કરાવે છે. વૈભવ એટલે શ્રી. એ દૃષ્ટિથી નારિયેળને શ્રીફળ નામ થી ઓળખાય છે.

[ફેરફાર કરો] ખેતી

નારિયેળના વૃક્ષોનો વસવાટ

તેનિ કોઇ ખેતિ નથિ હોતિ

[ફેરફાર કરો] ધર્મમાં

હિન્દુ ધર્મ માં મંદિરોમાં દેવતા-દેવીના સામે નારિયેળ ફોડવામાં આવે છે. એની પાછળ બલિદાનની ભાવના છે. મનુષ્ય અને પશુનું બલિદાન આપવાવાળા પ્રાચીન માનવને વિશ્વામિત્ર દ્વારા નિર્મિત પ્રતીક-સૃષ્ટિના નર અર્થાત્ નારિયેળનું બલિદાન આપવાનું સૂચન કર્યું છે.

[ફેરફાર કરો] સૌન્દર્ય પ્રસાધન

નારિયેળના તેલને કોપરેલ તરીકે ઓળખવામાં આવે છે. કોપરેલનો ઉપયોગ માથાના વાળના પોષણ તેમ જ સૌંદર્ય વધારવા માટે બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે.

[ફેરફાર કરો] સ્ત્રોત

  • અંગ્રેજી વિકિ
  • દિવ્યભાસ્કર[૧] ના સંગ્રહમાંથી
વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી
અન્ય ભાષાઓમાં