શ્રીફળ
વિકિપીડિયાથી
નારિયેળ ૩૦ મિટર જેટલું ઊચું ઊગતું એક પ્રકારનું ઝાડ છે. નારિયેળના ઝાડનો દરેક ભાગ કંઇ-ને-કઇ રીતે ઉપીયોગ માં લેવામાં આવે છે.
અનુક્રમણિકા |
[ફેરફાર કરો] અન્ય નામો
નારિયેળ આપણને ઉત્કૃષ્ટ મનોવૈભવનાં દર્શન કરાવે છે. વૈભવ એટલે શ્રી. એ દૃષ્ટિથી નારિયેળને શ્રીફળ નામ થી ઓળખાય છે.
[ફેરફાર કરો] ખેતી
તેનિ કોઇ ખેતિ નથિ હોતિ
[ફેરફાર કરો] ધર્મમાં
હિન્દુ ધર્મ માં મંદિરોમાં દેવતા-દેવીના સામે નારિયેળ ફોડવામાં આવે છે. એની પાછળ બલિદાનની ભાવના છે. મનુષ્ય અને પશુનું બલિદાન આપવાવાળા પ્રાચીન માનવને વિશ્વામિત્ર દ્વારા નિર્મિત પ્રતીક-સૃષ્ટિના નર અર્થાત્ નારિયેળનું બલિદાન આપવાનું સૂચન કર્યું છે.
[ફેરફાર કરો] સૌન્દર્ય પ્રસાધન
નારિયેળના તેલને કોપરેલ તરીકે ઓળખવામાં આવે છે. કોપરેલનો ઉપયોગ માથાના વાળના પોષણ તેમ જ સૌંદર્ય વધારવા માટે બહોળા પ્રમાણમાં કરવામાં આવે છે.
[ફેરફાર કરો] સ્ત્રોત
- અંગ્રેજી વિકિ
- દિવ્યભાસ્કર[૧] ના સંગ્રહમાંથી