શ્રેણી:મનોવિજ્ઞાન

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો

મનોવિજ્ઞાન એટલે [Psychology]સાઇકોલોજી એટલે Psycho+logas અર્થાત આત્મા+વિજ્ઞાન એટલે આત્માનું વિજ્ઞાન ખરેખર મનોવિજ્ઞાન આત્મા કે મનનું નહી પણ વર્તનનું વિજ્ઞાન છે.જે. બી.વોટસન ના મત મુજબ મનોવિજ્ઞાન એટલે વર્તન નુ વિજ્ઞાન મનોવિજ્ઞાન એ સામાજિક વિજ્ઞાન છે.તે સમાજ મા રેહતા માનવી નો સામાજિક પરિસથતી ના સદર્ભ મા અભ્યાસ કરે છે.આ ઉપરાત મનોવિજ્ઞાન એ વર્તન ની આગાહી કરે છે. ગુજરાત મા ધિરેન્્દર મેહ્તાસીગમન ફોઇદ પાસે મનોવિષલેેષણ ની તાલીમ લીધી હ્તી.મનોવિષલેેષણએ મનોવિજ્ઞાન ની એક વિચાર્્ધારા છે.

વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી
અન્ય ભાષાઓમાં