સત્યયુગ

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો

ઢાંચો:ધર્મ-સ્ટબ ભારતીય ઉપખંડના પુરાતન એવા હિંદુ ધર્મની પરંપરાગત માન્યતા પ્રમાણે (વૈદિક કે સનાતન ધર્મ પ્રમાણે) સમય ચાર યુગોમાં વહેંચાયેલો છે. સત્યયુગ એ પ્રથમ અને આદર્શ યુગ છે જેમાં માનવ સૌથી સારી સ્થિતિમાં જીવે છે. આ યુગમાં માનવ પોતાના ચારે પુરુષાર્થો સરખી રીતે કરે છે. ચાર પુરુષાર્થો છે - ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ યુગમાં કોઇ જ પ્રકારના દુર્ગુણો હોતા નથી અને સ્ત્રી-પુરુષો પોતાનો ધર્મ સાચી રીતે પાળે છે.

[ફેરફાર કરો] વર્ણન

[ફેરફાર કરો] અવતારો

મત્સ્ય
કૂર્મ
વરાહ
નરસિંહ
વામન

[ફેરફાર કરો] બીજી સંસ્કૃતિમાં યુગ

ગ્રીક સંસ્કૃતિમાં પણ સુવર્ણયુગ, ચાંદીયુગ, કાંસ્યયુગ અને લોહયુગ ની કલ્પના કરવામાં આવી છે તે મુજબ સૃષ્ટી સુવર્ણયુગથી ચાલુ થાય છે અને ઉત્તરોતર લોહયુગ તરફ જાય છે.

વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી
અન્ય ભાષાઓમાં