સાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતી

વિકિપીડિયામાંથી

સાહિત્ય અકાદમી પુરસ્કાર ગુજરાતી ભાષા માટે મેળવનાર સર્જકોની આ યાદી છે. ૧૯૫૭, ૧૯૫૯, ૧૯૬૬ અને ૧૯૭૨માં આ પુરસ્કાર આપવામાં આવ્યો નહોતો.[૧] ૧૯૬૯માં સ્વામી આનંદે, ૧૯૮૩માં સુરેશ જોષીએ અને ૨૦૦૯માં શિરિષ પંચાલે[૨] આ પુરસ્કારનો અસ્વીકાર કર્યો હતો.

વર્ષ સર્જક કૃતિ સાહિત્યપ્રકાર
૧૯૫૫ મહાદેવભાઈ દેસાઈ મહાદેવભાઈની ડાયરી ડાયરી
૧૯૫૬ રામનારાયણ વિ. પાઠક બૃહદ્ પિંગળ પિંગળશાસ્ત્ર
૧૯૫૮ સુખલાલ સંઘવી દર્શન અને ચિંતન તત્વજ્ઞાન
૧૯૬૦ રસિકલાલ છો. પરીખ શર્વિલક નાટક
૧૯૬૧ રામસિંહજી રાઠોડ ક્ચ્છનું સંસ્કૃતિદર્શન સંસ્કૃતિ
૧૯૬૨ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ઉપાયન વિવેચન
૧૯૬૩ રાજેન્દ્ર શાહ શાંત કોલાહલ કાવ્યસંગ્રહ
૧૯૬૪ ડોલરરાય માંકડ નૈવેદ્ય નિબંધ
૧૯૬૫ કાકાસાહેબ કાલેલકર જીવનવ્યવસ્થા નિબંધ
૧૯૬૭ ડૉ. પ્રબોધ પંડિત ગુજરાતી ભાષાનુ ધ્વનિ સ્વરૂપ
અને ધ્વનિ પરાવર્તન
ભાષાશાસ્ત્ર
૧૯૬૮ સુંદરમ્ અવલોકના વિવેચન
૧૯૬૯ સ્વામી આનંદ (અસ્વીકાર) કુળકથાઓ રેખાચિત્રો
૧૯૭૦ નગીનદાસ પારેખ અભિનવનો રસવિચાર વિવેચન
૧૯૭૧ ચંદ્રવદન મહેતા (ચં. ચી. મહેતા) નાટ્ય ગઠરિયાં પ્રવાસકથા
૧૯૭૩ ઉમાશંકર જોષી કવિની શ્રદ્ધા વિવેચન
૧૯૭૪ અનંતરાય રાવળ તારતમ્ય વિવેચન
૧૯૭૫ મનુભાઈ પંચોળી 'દર્શક' સોક્રેટીસ નવલકથા
૧૯૭૬ નટવરલાલ કે. પંડ્યા 'ઉશનસ્' અશ્વત્થ કાવ્યસંગ્રહ
૧૯૭૭ રઘુવીર ચૌધરી ઉપરવાસ કથાત્રયી નવલકથા
૧૯૭૮ હરીન્દ્ર દવે હયાતી કાવ્યસંગ્રહ
૧૯૭૯ જગદીશ જોષી વમળનાં વન કાવ્યસંગ્રહ
૧૯૮૦ જયન્ત પાઠક અનુનય કાવ્યસંગ્રહ
૧૯૮૧ ડૉ. હરિવલ્લભ ભાયાણી રચના અને સંરચના વિવેચન
૧૯૮૨ પ્રિયકાંત મણિયાર લીલેરો ઢાળ કાવ્યસંગ્રહ
૧૯૮૩ સુરેશ જોષી (અસ્વીકાર)[૩][૪] ચિન્તયામિ મનસા નિબંધ
૧૯૮૪ રમણલાલ જોષી વિવેચનની પ્રક્રિયા વિવેચન
૧૯૮૫ કુંદનિકા કાપડિયા સાત પગલાં આકાશમાં નવલકથા
૧૯૮૬ ચંદ્રકાન્ત શેઠ ધૂળમાંની પગલીઓ સંસ્મરણો
૧૯૮૭ સિતાંશુ યશશ્ચન્દ્ર જટાયુ કાવ્યસંગ્રહ
૧૯૮૮ ભગવતીકુમાર શર્મા અસૂર્યલોક નવલકથા
૧૯૮૯ જોસેફ મેકવાન આંગળિયાત નવલકથા
૧૯૯૦ અનિલ જોશી સ્ટેચ્યુ નિબંધસંગ્રહ
૧૯૯૧ લાભશંકર ઠાકર ટોળાં, અવાજ, ઘોંઘાટ કાવ્યસંગ્રહ
૧૯૯૨ ભોળાભાઈ પટેલ દેવોની ઘાટી પ્રવાસવર્ણન
૧૯૯૩ નારાયણ દેસાઈ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ જીવનચરિત્ર
૧૯૯૪ રમેશ પારેખ વિતાન સુદ બીજ કાવ્યસંગ્રહ
૧૯૯૫ વર્ષા અડાલજા અણસાર નવલકથા
૧૯૯૬ હિમાંશી શેલત અંધારી ગલીમાં સફેદ ટપકાં ટૂંકી વાર્તાઓ
૧૯૯૭ અશોકપુરી ગોસ્વામી કૂવો નવલકથા
૧૯૯૮ જયંત કોઠારી વાંકદેખાં વિવેચન વિવેચન
૧૯૯૯ નિરંજન ભગત ગુજરાતી સાહિત્ય-પૂર્વાધ-ઉતરાર્ધ વિવેચન
૨૦૦૦ વિનેશ અંતાણી ધૂંઘભરી ખીણ નવલકથા
૨૦૦૧ ધીરુબેન પટેલ આગંતુક નવલકથા
૨૦૦૨ ધ્રુવ ભટ્ટ તત્વમસિ નવલકથા
૨૦૦૩ બિંદુ ભટ્ટ અખેપાતર નવલકથા
૨૦૦૪ અમૃતલાલ વેગડ સૌંદર્યની નદી નર્મદા પ્રવાસ
૨૦૦૫ સુરેશ દલાલ અખંડ ઝાલર વાગે કવિતા
૨૦૦૬ રતિલાલ 'અનિલ' આટાનો સૂરજ નિબંધ
૨૦૦૭ રાજેન્દ્ર શુક્લ ગઝલ સંહિતા કવિતા
૨૦૦૮ સુમન શાહ ફટફટિયુ ટૂંકી વાર્તાઓ
૨૦૦૯ શિરિષ પંચાલ (અસ્વીકાર) વાત આપણા વિવેચનની વિવેચન
૨૦૧૦ ધીરેન્દ્ર મહેતા છાવણી નવલકથા
૨૦૧૧ મોહન પરમાર અંચળો ટૂંકી વાર્તાઓ
૨૦૧૨ ચન્દ્રકાન્ત ટોપીવાળા સાક્ષીભાષ્ય વિવેચન
૨૦૧૩ ચિનુ મોદી ખારા ઝારણ કવિતા
૨૦૧૪ અશ્વિન મહેતા છબી ભીતરની નિબંધ
૨૦૧૫ રસિક શાહ અંતે આરંભ (ભાગ ૧ અને ૨) નિબંધ
૨૦૧૬ કમલ વોરા અનેકાનેક કવિતા
૨૦૧૭ ઊર્મિ દેસાઈ ગુજરાતી વ્યાકરણનાં બસો વર્ષ વિવેચન
૨૦૧૮ શરીફા વીજળીવાળા[૫] વિભાજનની વ્યથા નિબંધ
૨૦૧૯ રતિલાલ બોરીસાગર મોજમાં રે'વું રે! નિબંધ
૨૦૨૦ હરીશ મીનાશ્રુ બનારસ ડાયરી કાવ્યસંગ્રહ
૨૦૨૧ યજ્ઞેશ દવે[૬] ગંધમંજૂષા કાવ્યસંગ્રહ
૨૦૨૨ ગુલામમોહમ્મદ શેખ[૭] ઘેર જતાં આત્મકથનાત્મક નિબંધો
૨૦૨૩ વિનોદ જોશી[૮] સૈરન્ધ્રી પ્રબંધકાવ્ય

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Akademi Awards (1955-2015)". Sahitya Akademi. મૂળ માંથી ૪ માર્ચ ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૧૩ માર્ચ ૨૦૧૭.
  2. "'Will returning award help?'". Ahmedabad Mirror. 13 October 2015. મેળવેલ 15 February 2021.
  3. પંચાલ, શિરિષ (૨૦૦૪). Makers of Indian Literature: Suresh Joshi. Sahitya Akademi. પૃષ્ઠ ૨–૬૬. ISBN 978-81-260-1922-9.
  4. G. N. Devy (૧ જાન્યુઆરી ૨૦૦૨). Indian Literary Criticism: Theory and Interpretation. Orient Blackswan. પૃષ્ઠ ૧૮૪. ISBN 978-81-250-2022-6.
  5. @chitralekhamag (2018-12-06). "વર્ષ ૨૦૧૮ના સાહિત્ય અકાદમી પુરસ્કારની જાહેરાત..." (ટ્વિટ) – ટ્વિટર વડે.
  6. "Sahitya Akademi Award goes to Rajkotian after 27-year wait". First India. 15 February 2022. મેળવેલ 28 March 2022.
  7. "Sahitya Akademi Award 2022" (PDF). Sahitya Akademi. 22 December 2022. મેળવેલ 22 December 2022.
  8. "ગૌરવ: કવિ વિનોદ જોશીની કૃતિ સૈરન્ધ્રીને સાહિત્ય અકાદમી પુરસ્કાર". દિવ્ય ભાસ્કર. 21 December 2023. મેળવેલ 24 December 2023.