સ્મૃતિ મંદિર, ઘોડાસર

વિકિપીડિયામાંથી

સ્મૃતિ મંદિર અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં ના‍રોલથી જશોદાનગર જતાં રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ની નજીક આવેલું સ્વામિનારાયણ સંપ્રદાયનું એક મંદિર છે.