હનુમાન જયંતી

વિકિપીડિયામાંથી
હનુમાન જયંતી
હરદ્વારમાં આવેલું હનુમાન મંદિર
ઉજવવામાં આવે છેહિંદુ
પ્રકારધાર્મિક
ઉજવણીઓ૧ દિવસ
શરૂઆતચૈત્ર સુદ પૂનમ
અંતચૈત્ર સુદ પૂનમ
આવૃત્તિવાર્ષિક

હનુમાન જયંતી એ ભારતીય ઉપખંડમાં ઉજવવામાં આવતો હિંદુ ધર્મના લોકોનો મહત્વનો તહેવાર છે. આ પર્વ ભારતમાં વિક્રમ સંવત/શક સંવત મુજબ ચૈત્ર સુદ પૂનમના રોજ મનાવવામાં આવે છે. આ શુભ દિવસને હનુમાનજીનો જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]