હુમાયુનો મકબરો
| હુમાયૂં નો મકબરો , દિલ્હી* | |
|---|---|
| યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ | |
|
|
|
| દેશ-પ્રદેશ | |
| પ્રકાર | સાંસ્કૃતિક |
| માનદંડ | ii, iv |
| સંદર્ભ | ૨૩૨ |
| ક્ષેત્ર** | એશિયા-પ્રશાંત |
| Inscription history | |
| સમાવેશન | ૧૯૯૩ (૧૭મો સત્ર) |
| * Name as inscribed on World Heritage List. ** Region as classified by UNESCO. |
|
હુમાયું નો મકબરો (હિંદી ભાષા: हुमायूँ का मक़बरा, ઉર્દુ ભાષા: ہمایون کا مقبره અંગ્રેજી ભાષા:Humayun ka Maqbara) એક ઇમારતો નો સમૂહ છે, જે મોગલ સ્થાપત્ય કળા / મોગલ વાસ્તુકળા થી સમ્બંધિત છે. આ નિઝામુદ્દીન, નવી દિલ્હી માં સ્થિત છે . ગુલામ વંશ ના સમયમાં આ ભૂમિ કિલોકરી કિલ્લામાં સ્થિત હતી, જેને નસીરુદ્દીન (૧૨૬૮-૧૨૮૭) ના પુત્ર સુલ્તાન કેકૂબાદ ની રાજધાની હતી . અહીં મોગલ બાદશાહ હુમાયું સમેત ઘણાં અન્ય ની પણ કબરો છે . આ સમૂહ વિશ્વ ધરોહર ઘોષિત છે, એવં ભારતમાં મોગલ વાસ્તુકળા નું પ્રથમ ઉદાહરણ છે . આ મક઼બરે ની શૈલી જતે જ છે, જેણે તાજમહલ ને જન્મ દીધો. આ મકબરો હુમાયું ની વિધવા હમીદા બાનો બેગમ ના આદેશાનુસાર બનાવાયો જે ૧૫૬૨માં બન્યો . આ ભવનના વાસ્તુકાર સૈયદ મુબારક ઇબ્ન મિરાક ઘિયાથુદ્દીન એવં તેમના પિતા મિરાક ઘુઇયાથુદ્દીન હતાં જેમને હેરાત થી લવાયા હતાં . આ આઠ વર્ષમાં બનીને તૈયાર થયો, જે ચારબાગ શૈલી નું પ્રથમ ઉદાહરણ હતું, આ ક્ષેત્ર માં.
આગા ખાન સાંસ્કૃતિક ટ્રસ્ટ દ્વારા આનો જીર્ણોદ્ધાર કાર્ય માર્ચ ૨૦૦૩માં સમ્પન્ન થયં, જેની બાદ બાગોં ની જલ નાલિયોં માં એક વાર ફરીથી જલ પ્રવાહ આરંભ થયો . [૧]. આ કાર્ય હેતુ પૂંજી આગા ખાન ચતુર્થ ની સંસ્થા દ્વારા એક ઉપહાર સ્વરૂપ હતું .
-
Image of the Tomb of Emperor Humayun at Delhi.jpgજલ પ્રતિબિમ્બ સમેત
[ફેરફાર કરો] સન્દર્ભ
- Zohreh Bozorg-nia, Mimaran-i Iran. ISBN 964-7483-39-2, 2004, p.184.
[ફેરફાર કરો] આ પણ જુઓ
ઢાંચો:ભારત માં વિશ્વ ધરોહર સ્થલ ઢાંચો:વિશ્વ ધરોહર સ્થલોં કી સૂચી ઢાંચો:મોગલ
[ફેરફાર કરો] બાહ્ય કડીઓ
- હુમાયુના મકબરાનું સચિત્ર દર્શન
- Compilation of Indian Heritage Sites
- Satellite picture by Google Maps
- AKTC revitalisation of the Humayun’s Tomb Gardens
- Humayun's Tomb on Delhi-Tourism-India.com
- Pictures of Humayun's Tomb From a backpackers trip around India in 2005.
- પેનોરમા ચિત્ર (Panoramic view on Humayun's Tomb at WHTour)