ૠષભ

વિકિપીડિયામાંથી

ૠષભભારતીય સંગીત શૈલીના સ્વર સપ્તક પૈકીનો દ્વિતિય સ્વર છે. આ સ્વર નો ઉચ્ચાર 'રે' છે. આ વાદી સ્વર છે, અમુક સ્વર સંવાદી હોય છે. ભરતનાટ્યમમાં સાત સ્વરોનો સ્થાયી ભાવ રસ વર્ણવાયો છે તે મુજબ ૠષભ સ્વર ક્રોધ અને રૌદ્ર ભાવનો દ્યોતક છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]