૧૫ ઑગસ્ટ

વિકિપીડિયા થી

સીધા આના પર જાઓ: ભ્રમણ, શોધો

૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ એટલે ભારત ગુલામી ની ઝંઝીર માથી મુક્ત થયુ તે શુભ ઘડી. ગાંધીજી, સરદાર પટેલ, નહેરુ તથા બીજા અસંખ્ય શહીદો એ આપેલી કુરબાની રંગ લાવી. આ દિવસ સમસ્ત ભારત મા ખુબ જ દેશપ્રેમ ની ભાવના થી ઉજવવામા આવે છે. ઠેર ઠેર ત્રિંરગો લહેરાવવા મા આવે છે.