અમીરગઢ

વિકિપીડિયામાંથી
અમીરગઢ
નગર
અમીરગઢ is located in ગુજરાત
અમીરગઢ
અમીરગઢ
અક્ષાંશ-રેખાંશ: 24°24′25″N 72°38′25″E / 24.406966°N 72.640248°E / 24.406966; 72.640248
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોબનાસકાંઠા
તાલુકોઅમીરગઢ
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૬,૨૦૧
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
વાહન નોંધણીGJ-08

અમીરગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાનું એક નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. અમીરગઢમાં પ્રખ્યાત આશ્રમશાળા બનાસ ગ્રામવિદ્યાપીઠ આવેલી છે.

પરિવહન[ફેરફાર કરો]

રેલ્વે[ફેરફાર કરો]

અમીરગઢ રેલ્વે સ્ટેશન અમદાવાદ-જયપુર પશ્ચિમ રેલ્વે માર્ગ પર આવેલું છે. તે પાલનપુરથી ૩૫ અને અમદાવાદથી ૧૬૮ કિમીના અંતરે આવેલું છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Amirgadh Village Population, Caste - Amirgadh Banaskantha, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-12-17 પર સંગ્રહિત. મેળવેલ 2019-12-17.