આર. આર. શેઠની કંપની

વિકિપીડિયામાંથી

આર. આર. શેઠની કંપનીગુજરાતી સાહિત્યનાં પુસ્તકોનાં પ્રકાશનનું કાર્ય કરતી સંસ્થા છે. આ સંસ્થાની સ્થાપના ૧૯૨૬માં થઇ હતી અને તેની શાખાઓ અમદાવાદ અને મુંબઈમાં આવેલી છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]