લખાણ પર જાઓ

ગૌતમકુંડ

વિકિપીડિયામાંથી

ગૌતમ ઋષિના સિહોર નિવાસ દરમિયાન તેઓ રોજ શિવપૂજન કરતા અને તેમના નામ પરથી ગૌતમી નદી ઉપર કુંડ બનાવવામાં આવ્યો, જે ગૌતમ કુંડ નામે ઓળખાય છે. પાસે જ ગૌતમેશ્વર મહાદેવનું રમણિય મંદિર છે. સિહોરમાં ગૌમતેશ્વર મહાદેવ અને કુંડ જાણીતા છે.