આંબાજળ

વિકિપીડિયામાંથી

આંબાજળ એ એક જળબંધ છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જુનાગઢ જિલ્લામાં આવેલા વિસાવદર તાલુકાના જાંબુડી ગામ નજીક, આંબાજળ નદી પર આવેલ છે. આ તળાવ નજીકે સતાધારમાં આપાગીગાનું મંદિર અવેલું છે.

આ એક સિંચાઇ યોજના છે. આ તળાવનો જળગ્રાહ્ય ક્ષેત્ર પશ્ચિમ તરફ વહેતી કચ્છની લુણી સહિત અન્ય નદીઓનું ગ્રાહ્ય ક્ષેત્ર છે. આ બંધ માટીના ભરણથી બનેલો છે. આનું બાંધકામ ૧૯૭૬માં પૂર્ણ થયું હતું.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]