લખાણ પર જાઓ

આનંદબોધ

વિકિપીડિયામાંથી

આનંદબોધ એ અંદાજે પંદરમીથી અઢારમી સદી વચ્ચે થયેલ ભારતીય ભાષ્યકાર હતા. તેમણ યજુર્વેદની કાણ્વસંહિતા પર કાણ્વવેદમંત્રભાષ્ય-સંગ્રહ નામનું ભાષ્ય લખ્યું હતું. આ ભાષ્યની પુષ્પિકામાં જણાવ્યું છે તેના આધારે અંદાજ છે કે તેઓ જાતવેદ ભટ્ટોપાધ્યાયના પુત્ર હતા પણ આ વાત પણ ચોક્કસ નથી.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. પટેલ, ગૌતમ. "આનંદબોધ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2025-08-14. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડી

[ફેરફાર કરો]