ઈશ્વરભાઈ પરમાર
ઈશ્વરભાઈ પરમાર | |
---|---|
સામાજિક ન્યાય, પછાત વર્ગ વિકાસ, ગુજરાત સરકાર | |
પદ પર ૨૬ ડિસેમ્બર ૨૦૧૭ – સપ્ટેમ્બર ૨૦૨૧ | |
પુરોગામી | આત્મારામ પરમાર |
અનુગામી | પ્રદિપ પરમાર |
ગુજરાત વિધાનસભાના સભ્ય | |
પદ પર | |
Assumed office ૨૦૧૭ | |
બેઠક | બારડોલી |
અંગત વિગતો | |
જન્મ | બારડોલી, સુરત જિલ્લો | 1 March 1971
રાષ્ટ્રીયતા | ભારતીય |
રાજકીય પક્ષ | ભારતીય જનતા પાર્ટી |
ઈશ્વરભાઈ રમણભાઈ પરમારભારતીય રાજકારણી છે અને ગુજરાત સરકારમાં સામાજિક ન્યાય, પછાત વર્ગ વિકાસના વર્તમાન મંત્રી છે. તેઓ સુરતના બારડોલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય છે અને ભારતીય જનતા પાર્ટીના રાજકારણી છે. તેઓ ૨૦૧૨ અને ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાયા હતા.[૧]
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "Shri Vijaybhai Rupani & Shri Nitinbhai Patel sworn in as CM & Dy.CM of Gujarat". Cmogujarat.gov.in. મેળવેલ December 28, 2017. CS1 maint: discouraged parameter (link)