ઉવએસમાલા
દેખાવ
ઉવએસમાલા (સંસ્કૃત: ઉપદેશમાલા) પ્રાકૃત ઔપદેશિક કથાસાહિત્યમાં ધર્મદાસગણિની રચના છે. ઉપદેશમાલા ઔપદેશિક કથાસાહિત્યનો આદિ અને મહત્વનો ગ્રંથ ગણાય છે. આ ગ્રંથમાં પ્રાચીન જૈનાચાર્યોના નીતિ-પરક ઉપદેશોને ૫૪૨ પ્રાકૃત ગાથાઓમાં દૃષ્ટાંતો સાથે પ્રસ્તુત કરવામાં આવ્યા છે.[૧]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "ઉવએસમાલા (ઉપદેશમાલા) – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (બ્રિટિશ અંગ્રેજીમાં). મેળવેલ 2025-08-02.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ)