કરલકખણ
દેખાવ
કરલકખણ (સંસ્કૃત: કરલક્ષણ) સામુદ્રિકશાસ્ત્રવિષયક પ્રાકૃત પદ્યબદ્ધ લઘુ કૃતિ છે જેની રચના એક અજ્ઞાત જૈનાચાર્ય દ્વારા કરવામાં આવી છે. આ ગ્રંથમાં ૬૧ ગાથાઓમાં કરલક્ષણ એટલે કે હાથમાં દેખાતાં લક્ષણો અને હસ્તરેખાઓનો વિગતે અભ્યાસ કરાયો છે.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "કરલકખણ (કરલક્ષણ) – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (બ્રિટિશ અંગ્રેજીમાં). મેળવેલ 2025-08-23.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ)