લખાણ પર જાઓ

કરલકખણ

વિકિપીડિયામાંથી

કરલકખણ (સંસ્કૃત: કરલક્ષણ) સામુદ્રિકશાસ્ત્રવિષયક પ્રાકૃત પદ્યબદ્ધ લઘુ કૃતિ છે જેની રચના એક અજ્ઞાત જૈનાચાર્ય દ્વારા કરવામાં આવી છે. આ ગ્રંથમાં ૬૧ ગાથાઓમાં કરલક્ષણ એટલે કે હાથમાં દેખાતાં લક્ષણો અને હસ્તરેખાઓનો વિગતે અભ્યાસ કરાયો છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "કરલકખણ (કરલક્ષણ) – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (બ્રિટિશ અંગ્રેજીમાં). મેળવેલ 2025-08-23. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)