ચંદ્રકાંત સોમપુરા
ચંદ્રકાંત સોમપુરા અમદાવાદ સ્થિત ભારતીય સ્થાપત્યકાર છે. તેઓ મંદિરો રચના માટે જાણીતા છે. તેઓ શ્રી રામ જન્મભૂમિ મંદિરના સ્થાપત્યશાસ્ત્રી છે. ૨૦૨૫માં, તેમને સ્થાપત્યના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો.[૧]
અંગત જીવન
[ફેરફાર કરો]સોમપુરા પદ્મશ્રી પ્રભાશંકરભાઈ ઓઘડભાઈ સોમપુરાના પૌત્ર છે, જેઓ તેમના શિક્ષક હતા.[૨]
પારિવારિક વારસો
[ફેરફાર કરો]તેઓ મંદિર રચનાના તેમના પારિવારિક વ્યસાય કરતી ૧૫મી પેઢીના વંશજ છે. તેમના દાદા પ્રભાશંકર સોમપુરાએ ૧૯૪૯માં પ્રભાસ પાટણના સોમનાથ મંદિરના જિર્ણોદ્ધારની સુકાન સંભાળી હતી.[૩]
કામો
[ફેરફાર કરો]તેમણે પાલનપુરમાં અંબાજી મંદિર અને ગાંધીનગરમાં સ્વામી નારાયણ મંદિર સહિત લગભગ ૧૩૦ મંદિરોની રચના કરી છે. આ ઉપરાંત તેમણે ગુજરાતમાં અક્ષરધામ મંદિર સંકુલ, મુંબઈમાં સ્વામિનારાયણ મંદિર અને કોલકાતામાં બિરલા મંદિર જેવા અન્ય મંદિરોની રચના કરી છે.અયોધ્યામાં પ્રસિદ્ધ રામ મંદિરની રચના પણ તેમના દ્વારા કરવામાં આવી છે.[૩]
પુરસ્કારો
[ફેરફાર કરો]૨૦૨૫માં, તેમને સ્થાપત્યના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો.[૪]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Ram Mandir architect among 8 from Gujarat honoured with Padma awards". The Indian Express (અંગ્રેજીમાં). 2025-01-26. મેળવેલ 2025-01-26.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "Who Is Chandrakant Sompura, Ayodhya Temple Architect Among Padma Awardees". www.ndtv.com (અંગ્રેજીમાં). મેળવેલ 2025-01-26.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - 1 2 "Who is Chandrakant Sompura, the visionary architect behind the Ram Temple in Ayodhya?". Firstpost (અમેરિકન અંગ્રેજીમાં). 2024-01-20. મેળવેલ 2025-01-26.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ Govt. of India (2025-01-26). "Padma Awards 2025 announced". Press Information Bureau, Govt. of India.
{{cite web}}: Check date values in:|date=(મદદ)CS1 maint: url-status (link)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- "Chandrakant Sompura, temple architect : honouring craftsmanship in the new era". World heritage review. 106: 88–94. મેળવેલ 2025-01-26 – UNESCO Digital Library દ્વારા.
{{cite journal}}: Check date values in:|access-date=(મદદ)