લખાણ પર જાઓ

ચર્ચા:કહાવલી

Page contents not supported in other languages.
નવો વિષય
વિકિપીડિયામાંથી
છેલ્લી ટીપ્પણી: ઉમદા લેખ વિષય પર Brihaspati વડે ૫ મહિના પહેલાં

ઉમદા લેખ

[ફેરફાર કરો]

આ લેખનું ઉમદા લેખ તરીકે નામાંકન કરૂં છું. જોઇતા તમામ સુધારા હોય તો તે જણાવશો. બૃહસ્પતિ મારી સાથે વાત કરો ૨૩:૪૯, ૪ સપ્ટેમ્બર ૨૦૨૫ (IST)ઉત્તર

@KartikMistry @Aniket @Dsvyas @Meghdhanu @Snehrashmi કૃપા કરીને આપનાં મંતવ્યો જણાવશો. બૃહસ્પતિ મારી સાથે વાત કરો ૧૫:૫૦, ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫ (IST)ઉત્તર
લેખ સરસ બન્યો છે, મેં તેને ઉમદા લેખ તરીકે અંકિત કર્યો છે અને મુખપૃષ્ઠ પર ઓક્ટોબર મહિનામાં પ્રસ્તુત લેખ તરીકે દેખાય તેવી ગોઠવણ કરી છે. લેખમાંથી વાસુદેવ અને નારદની કડીઓ દૂર કરી છે, કેમ કે જૈન ધર્મની વિભાવનામાં વાસુદેવો અને નારદો એ અલગ ગણ છે, જ્યારે અહિં જોડેલા લેખો વાસુદેવ શ્રી કૃષ્ણ અને બ્રહ્માના પુત્ર એવા એક ચોક્કસ નારદ મુનિ વિષે હતા, જે હિંદુ પૌરાણિક પાત્રો છે. ધવલચર્ચા/યોગદાન ૧૬:૦૭, ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫ (IST)ઉત્તર
ધન્યવાદ. બૃહસ્પતિ મારી સાથે વાત કરો ૧૧:૦૯, ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫ (IST)ઉત્તર