ચર્ચા:કહાવલી
નવો વિષયદેખાવ
છેલ્લી ટીપ્પણી: ઉમદા લેખ વિષય પર Brihaspati વડે ૫ મહિના પહેલાં
આ લેખ વિકિપીડિયા:વિકિપરિયોજના પ્રાચીન તથા મધ્યયુગીન સાહિત્યના ભાગ રૂપે બનાવાયો હતો.
ઉમદા લેખ
[ફેરફાર કરો]આ લેખનું ઉમદા લેખ તરીકે નામાંકન કરૂં છું. જોઇતા તમામ સુધારા હોય તો તે જણાવશો. બૃહસ્પતિ મારી સાથે વાત કરો ૨૩:૪૯, ૪ સપ્ટેમ્બર ૨૦૨૫ (IST)
- @KartikMistry @Aniket @Dsvyas @Meghdhanu @Snehrashmi કૃપા કરીને આપનાં મંતવ્યો જણાવશો. બૃહસ્પતિ મારી સાથે વાત કરો ૧૫:૫૦, ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫ (IST)
- લેખ સરસ બન્યો છે, મેં તેને ઉમદા લેખ તરીકે અંકિત કર્યો છે અને મુખપૃષ્ઠ પર ઓક્ટોબર મહિનામાં પ્રસ્તુત લેખ તરીકે દેખાય તેવી ગોઠવણ કરી છે. લેખમાંથી વાસુદેવ અને નારદની કડીઓ દૂર કરી છે, કેમ કે જૈન ધર્મની વિભાવનામાં વાસુદેવો અને નારદો એ અલગ ગણ છે, જ્યારે અહિં જોડેલા લેખો વાસુદેવ શ્રી કૃષ્ણ અને બ્રહ્માના પુત્ર એવા એક ચોક્કસ નારદ મુનિ વિષે હતા, જે હિંદુ પૌરાણિક પાત્રો છે. ધવલચર્ચા/યોગદાન ૧૬:૦૭, ૧૨ સપ્ટેમ્બર ૨૦૨૫ (IST)