ચર્ચા:જાડેજા વંશવૃક્ષ

Page contents not supported in other languages.
વિકિપીડિયામાંથી

યોગ્ય સંદર્ભ ઉમેરવો[ફેરફાર કરો]

આ લેખમાં સંદર્ભ તરીકે માત્ર કચ્છ કલાધર આપેલું છે. તે પુસ્તક છે, ચિત્ર છે કે ચલચિત્ર છે અને કયા વર્ષનું છે, લેખક કોણ છે વગેરે માહિતી આપેલી નથી. સંદર્ભ વગરની માહિતી દૂર કરી શકાય છે --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૩:૩૬, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭ (IST)[ઉત્તર]