ચર્ચા:વળગાડ મુક્તિ
નવો વિષયદેખાવ
આ લેખનું નામ બદલવું જોઈએ તેમ મને લાગે છે, કારણકે લેખ ખરેખર ખ્રિસ્તી ધર્મની માન્યતા ઉપર છે, તેમાં વ્યાપક પણે વળગાડ અને વળગાડ મુક્તિની વાત નથી આવતી તેવું મને ઉપર-ઉપરના વાંચન પરથી લાગ્યું.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૦૬, ૭ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)
વળગાડ મુક્તિ વિશે ચર્ચા શરુ કરો
Talk pages are where people discuss how to make content on વિકિપીડિયા the best that it can be. You can use this page to start a discussion with others about how to improve વળગાડ મુક્તિ.