ચર્ચા:વાઘ બારસ
અહીં એક હકીકતદોષ તરફ ધ્યાન દોરવાનું છે કે મહાત્મા ગાંધીની જન્મ તિથી ભાદરવા વદ ૧૨ ;સંવત ૧૯૨૫ છે.જે રેંટીયા બારસ કહેવાય છે.યોગ્ય સુધારો કરવા વિનંતી.--અશોક મોઢવાડીયા ૧૧:૨૧, ૨૪ ઓકટોબર ૨૦૦૮ (UTC)
અહીં એક હકીકતદોષ તરફ ધ્યાન દોરવાનું છે કે મહાત્મા ગાંધીની જન્મ તિથી ભાદરવા વદ ૧૨ ;સંવત ૧૯૨૫ છે.જે રેંટીયા બારસ કહેવાય છે.યોગ્ય સુધારો કરવા વિનંતી.--અશોક મોઢવાડીયા ૧૧:૨૧, ૨૪ ઓકટોબર ૨૦૦૮ (UTC)