ચર્ચા:વૈશ્વિક બૌદ્ધ શિખર સંમેલન
અત્યાધિક સંદર્ભો[ફેરફાર કરો]
આ લેખમાં લખાણ કરતા સંદર્ભો વધુ છે. કોઈકે આ બધા જ સંદર્ભો ચકાસવાની જરુર છે કે જે-તે વિધાનો/દાવાઓ માટે આ સંદર્ભો આપેલા છે તે સંદર્ભોમાં શું ખરેખર એ પ્રકારના દાવાઓ છે? ધવલચર્ચા/યોગદાન ૧૪:૩૫, ૨૬ મે ૨૦૨૩ (IST)