ચર્ચા:રામપાલ દાસ
નવો વિષયદેખાવ
(ચર્ચા:સંત રામપાલ થી અહીં વાળેલું)
છેલ્લી ટીપ્પણી: પાનું દૂર કરવાનું કારણ સ્પષ્ટ કરો વિષય પર Dsvyas વડે ૧ મહિના પહેલાં
પાનું દૂર કરવાનું કારણ સ્પષ્ટ કરો
[ફેરફાર કરો]આ પાનું દૂર કરવા પાછળ નું કારણ શું છે. ~2025-29154-73 (talk) ૨૦:૦૭, ૧૭ ઓક્ટોબર ૨૦૨૫ (IST)
- મશીન ભાષાંતર. યોગ્ય સંદર્ભોનો અભાવ અને મોટાભાગે પ્રચાર હેતુ માટે લખાયેલો લેખ. -- કાર્તિક ચર્ચા ૧૦:૨૪, ૨૮ ઓક્ટોબર ૨૦૨૫ (IST)
- આમા તમને શું પ્રચાર લાગ્યો ભાઈ એ બતાવો, મશીન ભાષાંતર કેવી રીતે, અઢળક લેખો મેં જોયા છે વિકી પર ડાયરેક્ટ ગૂગલ ટ્રાન્સલેટ કરેલા એમા તો તમને કોઈ પ્રોબ્લેમ નથી થતો. આ પેજ પેજ પર કેમ તૂટી પડો છો. ~2025-30116-38 (talk) ૦૭:૦૧, ૨ નવેમ્બર ૨૦૨૫ (IST)
- તમે એ અઢળક લેખોને પણ દૂર કરવા માટે નામાંકિત કરી શકો છો. -- કાર્તિક ચર્ચા ૦૯:૧૭, ૩ નવેમ્બર ૨૦૨૫ (IST)
- આમા તમને શું પ્રચાર લાગ્યો ભાઈ એ બતાવો, મશીન ભાષાંતર કેવી રીતે, અઢળક લેખો મેં જોયા છે વિકી પર ડાયરેક્ટ ગૂગલ ટ્રાન્સલેટ કરેલા એમા તો તમને કોઈ પ્રોબ્લેમ નથી થતો. આ પેજ પેજ પર કેમ તૂટી પડો છો. ~2025-30116-38 (talk) ૦૭:૦૧, ૨ નવેમ્બર ૨૦૨૫ (IST)
- આ લેખ ટૂંકો નથી, ધીરે ધીરે હજુ માહિતી ઉમેરવામાં આવશે. --~2025-30116-38 (talk) ૦૬:૪૩, ૨૮ ઓક્ટોબર ૨૦૨૫ (IST)
- લેખની ભાષા/વાક્યરચના સુધારી છે અને અન્ય સામગ્રી સંદર્ભસહિત ઉમેરી છે અને આખા લેખનું પુનારાવલોકન કર્યા બાદ આજે તેમાંથી ડિલિશન ટેગ દૂર કર્યો છે.--ધવલચર્ચા/યોગદાન ૧૭:૩૨, ૧ ડિસેમ્બર ૨૦૨૫ (IST)