લખાણ પર જાઓ

છત્રપતિ સંભાજી મહારાજ

વિકિપીડિયામાંથી
છત્રપતિ સંભાજી મહારાજ
છત્રપતિ સંભાજી મહારાજ
મરાઠા સામ્રાજ્ય ના બીજા છત્રપતિ
શાસન૨૦ જુલાઈ ૧૬૮૦ થી ૧૧ માર્ચ ૧૬૮૯
રાજ્યાભિષેક૧૬, જાન્યુઆરી ૧૬૮૧ રાયગઢ
પુરોગામીછત્રપતિ શિવાજી મહારાજ
અનુગામીછત્રપતિ રાજારામ મહારાજ
જન્મ(1657-05-14)May 14, 1657
પુરંદર કિલ્લો, પુણે, મહારાષ્ટ્ર
મૃત્યુMarch 11, 1689(1689-03-11) (ઉંમર 31)
તુલાપુર, પુણે, મહારાષ્ટ્ર
જીવનસાથીમહારાણી યેસુબાઈ
વંશજભવાની બાઈ
શાહુ
પિતાછત્રપતિ શિવાજી મહારાજ
માતામહારાણી સઈબાઇ
ધર્મહિન્દુ

છત્રપતિ સંભાજી મહારાજ (સંભાજીરાજે ભોંસલે) (૧૬૫૭–૧૬૯૦) મરાઠા સામ્રાજ્યના બીજા છત્રપતિ રાજા અને છત્રપતિ શિવાજી મહારાજના અનુગામી હતા. તેઓ રાજા હોવાની સાથેસાથે લેખક, વિચારક પણા હતા. તેમણે પોતાના જીવનકાળમાં ૨૧ યુદ્ધો લડ્યા અને તે બધામાં વિજય મેળવ્યો. દક્ષિણ ભારતમાં મુઘલ આક્રમણોને રોકવામાં સંભાજીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. છત્રપતિ સંભાજી રાજે તેમની બહાદુરી અને વિદ્વતા માટે પ્રખ્યાત હતા.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. Salunke, Ashish (2024-03-25). "Sambhaji Maharaj History in Hindi | संभाजी महाराज का इतिहास". www.historicnation.in (હિન્દીમાં). મેળવેલ 2025-02-28.