છત્રપતિ સંભાજી મહારાજ
દેખાવ
છત્રપતિ સંભાજી મહારાજ | |
---|---|
છત્રપતિ સંભાજી મહારાજ | |
![]() | |
શાસન | ૨૦ જુલાઈ ૧૬૮૦ થી ૧૧ માર્ચ ૧૬૮૯ |
રાજ્યાભિષેક | ૧૬, જાન્યુઆરી ૧૬૮૧ રાયગઢ |
પુરોગામી | છત્રપતિ શિવાજી મહારાજ |
અનુગામી | છત્રપતિ રાજારામ મહારાજ |
જન્મ | પુરંદર કિલ્લો, પુણે, મહારાષ્ટ્ર | May 14, 1657
મૃત્યુ | March 11, 1689 તુલાપુર, પુણે, મહારાષ્ટ્ર | (ઉંમર 31)
જીવનસાથી | મહારાણી યેસુબાઈ |
વંશજ | ભવાની બાઈ શાહુ |
પિતા | છત્રપતિ શિવાજી મહારાજ |
માતા | મહારાણી સઈબાઇ |
ધર્મ | હિન્દુ |
છત્રપતિ સંભાજી મહારાજ (સંભાજીરાજે ભોંસલે) (૧૬૫૭–૧૬૯૦) મરાઠા સામ્રાજ્યના બીજા છત્રપતિ રાજા અને છત્રપતિ શિવાજી મહારાજના અનુગામી હતા. તેઓ રાજા હોવાની સાથેસાથે લેખક, વિચારક પણા હતા. તેમણે પોતાના જીવનકાળમાં ૨૧ યુદ્ધો લડ્યા અને તે બધામાં વિજય મેળવ્યો. દક્ષિણ ભારતમાં મુઘલ આક્રમણોને રોકવામાં સંભાજીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. છત્રપતિ સંભાજી રાજે તેમની બહાદુરી અને વિદ્વતા માટે પ્રખ્યાત હતા.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ Salunke, Ashish (2024-03-25). "Sambhaji Maharaj History in Hindi | संभाजी महाराज का इतिहास". www.historicnation.in (હિન્દીમાં). મેળવેલ 2025-02-28.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |