જમ્મુ અને કાશ્મીર (રજવાડું)
દેખાવ
જમ્મુ અને કાશ્મીર | |
|---|---|
| સ્થિતિ | દેશી રાજ્ય (૧૮૪૬-૧૯૪૭) સ્વાયત રાજાશાહી (૧૯૪૭-૧૯૫૨) |
| રાજધાની | જમ્મુ શ્રીનગર |
જમ્મુ અને કાશ્મીર એ જામવાલ રાજપૂત વંશ દ્વારા શાસિત દેશી રાજ્ય હતું.[૧] આ રજવાડાંની સ્થાપના ૧૮૪૬માં મહારાજા ગુલાબસિંહે સિખ સામ્રાજ્યના ઉત્તરી ભાગમાં કરી હતી.[૨] ૧૯૪૭માં પાકિસ્તાની આક્રમણ[૩] બાદ મહારાજા હરિસિંહે જમ્મુ અને કાશ્મીર રજવાડાંનો ભારતમાં વિલય કર્યો હતો.[૪] બ્રિટિશ રાજમાં જમ્મુ અને કાશ્મીર, વિસ્તારની દ્રષ્ટિએ ભારતીય ઉપખંડનું સૌથી મોટું દેશી રાજ્ય હતું.[૫]
રાજવંશ
[ફેરફાર કરો]| ક્રમાંક | નામ | શાસનકાળ |
|---|---|---|
| ૧. | ગુલાબસિંહ | ૧૮૪૬-૧૮૫૭ |
| ૨. | રણવીરસિંહ | ૧૮૫૭-૧૮૮૫ |
| ૩. | પ્રતાપસિંહ | ૧૮૮૫-૧૯૨૫ |
| ૪. | હરિસિંહ | ૧૯૨૫-૧૯૪૮ |
| ૫. | કરણસિંહ (સગ઼ીર રાજકુમાર) | ૧૯૪૮-૧૯૫૨ |
આ વંશના અંતિમ શાશક હરિસિંહ સૌથી લાંબુ અધિકૃત રાજશિર્ષક ધરાવતા શાસક હતાં, "સદરે સલ્તનતે ઇંગ્લિશિયા ઇન્દ્ર મહેન્દ્ર રાજ રાજેશ્વર મહારાજાધિરાજ મહારાજા શ્રી હરિસિંહ બહાદુર".
દિવાન
[ફેરફાર કરો]| # | નામ | કાર્યારંભ | કાર્યારંત |
|---|---|---|---|
| ૧ | રાજા હરિસિંહ | ૧૯૨૫ | ૧૯૨૭ |
| ૨ | સર એલ્બિયન બેનર્જી | ૧૯૨૭ | ૧૯૨૯ |
| ૩ | જ્યોર્જ વૅકફિલ્ડ | ૧૯૨૯ | ૧૯૩૧ |
| ૪ | હરિ કિશન કૌલ[૬] | ૧૯૩૧ | ૧૯૩૨ |
| ૫ | ઈલિયોટ જેમ્સ કોલ્વિન[૬] | ૧૯૩૨ | ૧૯૩૬ |
| ૬ | સર બરજોર દલાલ | ૧૯૩૬ | ૧૯૩૬ |
| ૭ | સર નરસિંહ અયંગ્ગર | ૧૯૩૬ | ૧૯૪૩ |
| ૮ | કૈલાશ નારાયણ હક્શાર | ૧૯૪૩ | ૧૯૪૪ |
| ૯ | સર બેનેગલ નરસિંહ રાવ | ૧૯૪૪ | ૧૯૪૫ |
| ૧૦ | રામ ચંદ્ર કાક | ૧૯૪૫ | ૧૯૪૭ |
| ૧૧ | જનકસિંહ | ૧૯૪૭ | ૧૯૪૭ |
| ૧૨ | મેહર ચંદ મહાજન | ૧૯૪૭ | ૧૯૪૮ |
| ૧૩ | શેખ અબ્દુલ્લાહ | ૧૯૪૮ | ૧૯૫૩ |
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Jerath, Ashok (1998). Dogra Legends of Art and Culture, p. 22
- ↑ Panikkar, Gulab Singh 1930, p. 111–125.
- ↑ "Q&A: Kashmir dispute - BBC News".
- ↑ Mehr Chand Mahajan (1963). Looking Back. Bombay: Asia Publishing House. p. 162. ISBN 978-81-241-0194-0.
- ↑ Bose, Sumantra (2003). Kashmir: Roots of Conflict, Paths to Peace. Harvard University Press. pp. 32–37. ISBN 0-674-01173-2.
- 1 2 Copland, Ian (1981), "Islam and Political Mobilization in Kashmir, 1931-34", Pacific Affairs 54 (2)