જ્ઞાનધર્મકથા
દેખાવ
જ્ઞાનધર્મકથા એ ૧૨ જૈન અંગોમાંથી છઠ્ઠું અંગ અને ૪૫ આગમોમાંનો એક આગમ છે, જેને પોતે ભગવાન મહાવીરે પ્રવર્તિત કર્યું હોવાનું કહેવાય છે. જ્ઞાનધર્મકથાનો અનુવાદ "જ્ઞાન અને પ્રામાણિકતાની વાર્તાઓ" તરીકે થાય છે; જે શ્વેતાંબર પરંપરા અનુસાર ગણધારા સુધર્મસ્વામી દ્વારા રચવામાં આવી હોવાનું કહેવાય છે.
આગમનો વિષય
[ફેરફાર કરો]આ આગમોમાં આખ્યાનોની શ્રેણી છે, જેમાંથી ધાર્મિક માર્ગને અનુસરવાના પરિણામો વિશેની નૈતિકતા દોરવામાં આવે છે. આઠમા પ્રકરણમાં ઓગણીસમા તીર્થંકર મલ્લિનાથની વાર્તા આપવામાં આવી છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- જ્ઞાનધર્મકથા, પુપ્પભિક્ખુ (સંપાદક), સુત્તાગમ, વોલ્યુમ. ૧, ગુડગાંવ, ૧૯૫૩.