તુષાર ચૌધરી
તુષાર ચૌધરી | |
---|---|
સંસદસભ્ય | |
બેઠક | બારડોલી (ST) |
અંગત વિગતો | |
જન્મ | 18 December 1965 |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
નિવાસસ્થાન | દિલ્હી |
ડૉ. તુષાર અમરસિંહ ચૌધરી (જન્મ ડિસેમ્બર ૧૮,૧૯૬૫) એ ભારતીય રાજકારણી અને ગુજરાતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા છે.[૧][૨][૩] ૨૦૦૪માં, તેઓ માંડવી મતવિસ્તારમાંથી ૧૪ મી લોકસભા માટે ચૂંટાયા હતા. ૨૦૦૯ માં, તેઓ બારડોલી મત વિસ્તારમાંથી ૧૫ મી લોકસભા માટે ચૂંટાયા હતા. તેઓ ૨૮ મે ૨૦૦૯ થી ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૨ સુધી કેન્દ્રીય આદિજાતિ બાબતોના રાજ્ય પ્રધાન હતા. [૪] ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૨ ના રોજ તેઓ કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે રાજ્યમંત્રી બન્યા.
તેમણે તબીબી અભ્યાસ કર્યો છે.[૫]
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "Dr Tushar Chaudhary declared congress candidate for Bardoli (ST) Lok Sabha seat".
- ↑ "Dr Tushar Chaudhary files papers for Bardoli seat".
- ↑ Dasgupta, Manas (16 August 2004). "Amarsinh's death, an irreparable loss to State". The Hindu. મૂળ માંથી 12 સપ્ટેમ્બર 2004 પર સંગ્રહિત. મેળવેલ 2 સપ્ટેમ્બર 2020.
- ↑ "MoS Tribal affairs to check on funds "embezzlement"". DNA (newspaper). 1 June 2009.
- ↑ Youtube: Ajay Umat on Role of Media in Development of Youth and Nation
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() | આ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |