ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
દેખાવ
આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી | |
|---|---|
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી | |
| અંગત | |
| જન્મ | ૪ જુલાઈ ૧૯૯૬ ગઢા, જિ.: છત્તરપુર, મધ્ય પ્રદેશ |
| ધર્મ | હિંદુ |
| રાષ્ટ્રિયતા | ભારતીય |
| માતા-પિતા |
|
| કારકિર્દી માહિતી | |
| પદ | બાગેશ્વર ધામના પીઠાધીશ[૧] |
| વેબસાઇટ | bageshwardham |
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (જન્મ ૪ જુલાઈ ૧૯૯૬) એક ભારતીય ધર્મગુરુ છે. તેઓ બાગેશ્વર ધામ સરકાર તરીકે પણ ઓળખાય છે. તેઓ ભારતના મધ્ય પ્રદેશમાં આવેલા ધાર્મિક સ્થળ બાગેશ્વર ધામના પીઠધીશ છે. તેમનો જન્મ સરયુપરિયા બ્રાહ્મણ પરિવારમાં પિતા રામ કરપાલ અને માતા સરોજ ગર્ગના ઘરે થયો હતો.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- 1 2 "બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પરિચય : પરિવારમાં કોણ છે? કેવી રીતે બાબા બન્યા? ઉંમર કેટલી? જાણીએ બધુ જ". gujarati.indianexpress.com. ૨૬ મે ૨૦૨૩. મૂળ સંગ્રહિત માંથી ૩ માર્ચ ૨૦૨૫ પર સંગ્રહિત. મેળવેલ ૩ માર્ચ ૨૦૨૫.
{{cite news}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ)
| આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |