લખાણ પર જાઓ

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી

વિકિપીડિયામાંથી
આચાર્ય

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
અંગત
જન્મ (૧૯૯૬-૦૭-૦૪) ૪ જુલાઈ ૧૯૯૬ (ઉંમર ૨૯)
ગઢા, જિ.: છત્તરપુર, મધ્ય પ્રદેશ
ધર્મહિંદુ
રાષ્ટ્રિયતાભારતીય
માતા-પિતા
  • રામ કૃપાલ ગર્ગ (પિતા)
  • સરોજ ગર્ગ (માતા)
કારકિર્દી માહિતી
પદબાગેશ્વર ધામના પીઠાધીશ[]
વેબસાઇટbageshwardham.co.in

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (જન્મ ૪ જુલાઈ ૧૯૯૬) એક ભારતીય ધર્મગુરુ છે. તેઓ બાગેશ્વર ધામ સરકાર તરીકે પણ ઓળખાય છે. તેઓ ભારતના મધ્ય પ્રદેશમાં આવેલા ધાર્મિક સ્થળ બાગેશ્વર ધામના પીઠધીશ છે. તેમનો જન્મ સરયુપરિયા બ્રાહ્મણ પરિવારમાં પિતા રામ કરપાલ અને માતા સરોજ ગર્ગના ઘરે થયો હતો.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. 1 2 "બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પરિચય : પરિવારમાં કોણ છે? કેવી રીતે બાબા બન્યા? ઉંમર કેટલી? જાણીએ બધુ જ". gujarati.indianexpress.com. ૨૬ મે ૨૦૨૩. મૂળ સંગ્રહિત માંથી ૩ માર્ચ ૨૦૨૫ પર સંગ્રહિત. મેળવેલ ૩ માર્ચ ૨૦૨૫. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)