નવજીવનનો અક્ષરદેહ
દેખાવ
નવજીવનનો અક્ષરદેહ એ નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા ગુજરાતી ભાષામાં પ્રગટ થતું માસિક છે, જેમાં મહાત્મા ગાંધી વિશે પૂર્વે લખાયેલા તેમજ હાલમાં નવા લખાયેલા અભ્યાસલેખો પ્રકાશિત થાય છે. ૨૦૧૩થી શરૂ થયેલ આ સામયિક મુખ્યત્વે ગાંધીભાવના અને ગાંધીવિચારને વરેલું છે. નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ આ સામયિકના તંત્રી છે. હાલમાં તેનું સંપાદન કિરણ કાપુરે કરી રહ્યા છે.[૧]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ વ્યાસ, કિશોર, સંપાદક (2022). સામયિક કોશ. Ahmedabad: ગૂર્જર સાહિત્ય પ્રકાશન. p. ૮૨. ISBN 978-93-94096-11-0.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- નવજીવનનો અક્ષરદેહ નવજીવન ટ્રસ્ટ પર