લખાણ પર જાઓ

નવજીવનનો અક્ષરદેહ

વિકિપીડિયામાંથી

નવજીવનનો અક્ષરદેહનવજીવન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા ગુજરાતી ભાષામાં પ્રગટ થતું માસિક છે, જેમાં મહાત્મા ગાંધી વિશે પૂર્વે લખાયેલા તેમજ હાલમાં નવા લખાયેલા અભ્યાસલેખો પ્રકાશિત થાય છે. ૨૦૧૩થી શરૂ થયેલ આ સામયિક મુખ્યત્વે ગાંધીભાવના અને ગાંધીવિચારને વરેલું છે. નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ આ સામયિકના તંત્રી છે. હાલમાં તેનું સંપાદન કિરણ કાપુરે કરી રહ્યા છે.[]

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. વ્યાસ, કિશોર, સંપાદક (2022). સામયિક કોશ. Ahmedabad: ગૂર્જર સાહિત્ય પ્રકાશન. p. ૮૨. ISBN 978-93-94096-11-0.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]