લખાણ પર જાઓ

નોર્વેમાં સંસ્કૃત

વિકિપીડિયામાંથી

નોર્વેની, ઓસ્લો યુનિવર્સિટીમાં સંસ્કૃત ભાષા શીખવવામાં આવે છે. []

નોર્વેના નાગરિકોનો સંસ્કૃત અને યોગમાં રસ

[ફેરફાર કરો]

નોર્વેના નાગરિકો સંસ્કૃત ભાષા અને યોગમાં પોતાની રુચિ વ્યક્ત કરવા માટે સમયાંતરે ભારત આવતા રહેતા હોય છે. આવા જ એક પ્રયાસમાં, ૨૦ નોર્વેજીયન નાગરિકોએ ૨૦૧૪ માં ઉત્તર કન્નડ જિલ્લાના યેલ્લાપુર તાલુકાના બાગીનકટ્ટા ગામમાં NGO, સંહિતા દ્વારા આયોજિત તાલીમ શિબિરમાં ભાગ લીધો હતો. આ સમુહમાં આઠ મહિલાઓ હતી. આ લોકોએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પણ અભ્યાસ કર્યો અને ધાર્મિક શ્લોકો પણ ગાયા હતા. []

સંસ્કૃત ભાષામાં રસ લેવાનું કારણ

[ફેરફાર કરો]

અંગ્રેજી અને અન્ય યુરોપિયન ભાષાઓની જેમ, નોર્વેજીયન રાષ્ટ્રીય ભાષામાં ઘણા શબ્દો સંસ્કૃતથી ઉતરી આવ્યા છે. જૂની નોર્સ ભાષાનો શબ્દ દેયજા સંસ્કૃત શબ્દ દેહંતા પરથી આવ્યો છે. આવા બીજા અનેક શબ્દો છે. []

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "संग्रहीत प्रति". મૂળ માંથી 3 मार्च 2016 પર સંગ્રહિત. મેળવેલ 10 मार्च 2016. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. "संग्रहीत प्रति". મૂળ સંગ્રહિત માંથી 24 सितंबर 2016 પર સંગ્રહિત. મેળવેલ 10 मार्च 2016. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  3. "संग्रहीत प्रति". મૂળ માંથી 11 मार्च 2016 પર સંગ્રહિત. મેળવેલ 10 मार्च 2016. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)