પ્રભાતસિંહ પ્રતાપસિંહ ચૌહાણ
દેખાવ
પ્રભાતસિંહ પ્રતાપસિંહ ચૌહાણ | |
|---|---|
| સાંસદ, ગોધરા | |
પદ પર | |
| Assumed office ૧૫મી લોકસભા અને ૧૬મી લોકસભા | |
| પુરોગામી | ભુપેન્દ્રસિંહ પ્રભાતસિંહ સોલંકી |
| સંસદ સભ્ય | |
| બેઠક | ગોધરા |
| અંગત વિગતો | |
| જન્મ | ૧૫ જૂન, ૧૯૪૧ ગોધરા, પંચમહાલ, ગુજરાત |
| રાજકીય પક્ષ | ભારતીય જનતા પાર્ટી |
| જીવનસાથી | રનિલાબેન |
| નિવાસસ્થાન | ગોધરા, દિલ્હી |
| વેબસાઈટ | લોકસભાની વેબસાઇટ પર પ્રભાતસિંહ ચૌહાણની પ્રોફાઈલ |
| ધર્મ | હિન્દુ |
પ્રભાતસિંહ પ્રતાપસિંહ ચૌહાણ એ ગોધરા લોકસભા મતવિસ્તારના ૧૬મી લોકસભાની ચુંટણી દરમ્યાન ચુંટાયેલા સાંસદ છે. તેઓ ભારતીય જનતા પક્ષના ગુજરાત પ્રદેશના મહત્વના નેતાઓમાં સ્થાન ધરાવે છે.
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |