બત્રીસ કોઠાની વાવ
દેખાવ
બત્રીસ કોઠાની વાવ કપડવંજ શહેરની મધ્યમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે.[૧][૨] આ વાવ સોલંકી યુગમાં બંધાઈ હોવાનો ઉલ્લેખ છે અને તેમાં ૩૨ કોઠાઓ અસ્તિત્વમાં હતા જે પૈકી એક અત્યારે ઉપલબ્ધ છે.[૩] માન્યતા મુજબ આ વાવમાંથી મોઢેરાના સૂર્યમંદિરમાં જવાનો રસ્તો હતો.[૩] અત્યારે વાવની જાળવણીનો અભાવ છે.[૪]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Jain-Neubauer, Jutta (1981). The Stepwells of Gujarat: In Art-historical Perspective (અંગ્રેજીમાં). Abhinav Publications. ISBN 978-0-391-02284-3.
- ↑ રાજગોર, શિવપ્રસાદ; મહેતા, ર. ના. "કપડવણજ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2024-09-10.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ)CS1 maint: url-status (link) - 1 2 Sandesh. "કુંડવાવ : 32 કોઠાની વાવ કપડવંજનો પૌરાણિક વારસો અને કીર્તિતોરણ કપડવંજની ઓળખ". Sandesh (અંગ્રેજીમાં). મેળવેલ 2024-09-10.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "કપડવંજમાં સોલંકી યુગની વાવ તંત્રની બેદરકારીથી કફોડી બની". દિવ્ય ભાસ્કર.
| આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |