બારીયા રજવાડું
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
ક્ષત્રિય બારિયા રજવાડું ક્ષત્રિય બારિયા રજવાડું | |||||||
---|---|---|---|---|---|---|---|
રજવાડું of બ્રિટિશ ભારત | |||||||
૧૫૨૪–૧૯૪૮ | |||||||
રાજધાની | દેવગઢબારિયા | ||||||
વિસ્તાર | |||||||
• ૧૯૦૧ | 2,106 km2 (813 sq mi) | ||||||
વસ્તી | |||||||
• ૧૯૦૧ | 81579 | ||||||
ઇતિહાસ | |||||||
• સ્થાપના | ૧૫૨૪ | ||||||
• ભારતની સ્વતંત્રતા | ૧૯૪૮ | ||||||
| |||||||
![]() |year= (મદદ) |
બારીયા રજવાડું એ બ્રિટિશ શાસન સમયનું ભારતમાં આવેલું એક રજવાડું હતું. તે બોમ્બે પ્રેસિડેન્સી હેઠળ રેવા કાંઠા એજન્સીમાં આવતું હતું અને તેની રાજધાની દેવગઢબારિયા શહેરમાં હતી.
ઇતિહાસ[ફેરફાર કરો]
દેવગઢ રજવાડાની સ્થાપના આશરે ૧૫૨૪માં થઇ હતી. તેના શાસકો ચૌહાણ વંશના રાજપૂતો હતા. રાજ્યને સાત વિભાગો હતા: રંધિકપુર, દુધિયા, ઉમારિયા, હવેલી, કાકડખિલા, સાગતલા અને રાજગઢ.
બારીયાના છેલ્લા શાસકે ભારતમાં ભળી જવા માટે ૧૦ જૂન ૧૯૪૮ના રોજ સહી કરી હતી.[૧]
શાસકો[ફેરફાર કરો]
૧૮૬૪ પછી બારીયાના શાસકોને "મહારવાલ"નો ખિતાબ મળ્યો હતો.[૨] બ્રિટિશરો તરફથી તેમને ૯ તોપોની સલામી મળતી હતી.[૩]
રાજાઓ[ફેરફાર કરો]
- .... – .... રાયસિંહજી ઉદયસિંહજી
- .... – .... વિજયસિંહજી રાયસિંહજી
- .... – આશરે ૧૭૨૦ માનસિંહજી પ્રથમ વિજયસિંહજી (મૃ. આશરે ૧૭૨૦)
- ૧૭?? – ૧૭?? પૃથ્વીરાજજી પ્રથમ માનસિંહજી (મૃ. ૧૭૩૨)
- .... – .... રાયધરજી પૃથ્વીરાજજી
- .... – .... ગંગદાસજી પ્રથમ રાયધરજી
- .... – .... ગંભીરસિંહજી ગંગદાસજી
- .... – .... ધીરતસિંહજી ગંભીરસિંહજી
- ૧૮૦૩? જસવંતસિંહજી સાહિબસિંહજી
- ૧૮.. – ઓગસ્ટ ૧૮૧૯ ગંગદાસજી દ્વિતિય જસવંતસિંહજી (મૃ. ૧૮૧૯)
- ૧૮૧૯ પૃથ્વીરાજજી દ્વિતિય ગંગદાસજી (મૃ. ૧૮૬૪) (પ્રથમ વખત)
- ૧૮૧૯ રૂપજી (ગાદી પચાવી)
- ૧૮૧૯ – ૧૮૨૦ ભીમસિંહજી ગંગદાસજી
- ૧૮૨૦ – ૧૮૬૪ પૃથ્વીરાજજી દ્વિતિય ગંગદાસજી (s.a.) (બીજી વખત)
મહારવાલો[ફેરફાર કરો]
- ૫ માર્ચ ૧૮૬૪ – ૨૫ ફેબ્રુઆરી ૧૯૦૮ માનસિંહજી દ્વિતિય પૃથ્વીરાજજી દ્વિતિય (જ. ૧૮૫૫ – મૃ. ૧૯૦૮)
- ૨૫ ફેબ્રુઆરી ૧૯૦૮ – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ રણજીતસિંહજી માનસિંહજી (જ. ૧૮૮૬ – મૃ. ૧૯૪૯) (૧ જાન્યુઆરી ૧૯૨૨ થી સર રણજીતસિંહજી માનસિંહજી)
જયદીપસિંહ બારિયા