બ્રાહ્મણગ્રંથ
બ્રાહ્મણગ્રંથ ભારતના વૈદિક સમયમાં લખાયેલા એવા ગ્રંથો છે જેમાં બ્રહ્મણો મારફતે કરાવવામાં આવતા વિવિધ કર્મકાંડ અંગે માહિતી આપવામાં આવી છે. દરેક વેદોની સાથે તેના બ્રાહ્મણગ્રંથો પણ જોડાયેલા છે.
- એતરેય બ્રાહ્મણ -- ઋગ્વેદ
- શતપથ બ્રાહ્મણ -- યજુર્વેદ
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |