બ્રાહ્મણગ્રંથ

વિકિપીડિયામાંથી

બ્રાહ્મણગ્રંથ ભારતના વૈદિક સમયમાં લખાયેલા એવા ગ્રંથો છે જેમાં બ્રહ્મણો મારફતે કરાવવામાં આવતા વિવિધ કર્મકાંડ અંગે માહિતી આપવામાં આવી છે. દરેક વેદોની સાથે તેના બ્રાહ્મણગ્રંથો પણ જોડાયેલા છે.