મગરવાડા (તા. વડગામ)
મગરવાડા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 24°03′33″N 72°27′24″E / 24.0590926°N 72.4566686°E |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બનાસકાંઠા |
તાલુકો | વડગામ |
સરપંચ | લીલાબેન ફલજીભાઈ ઉપલાણા |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશ | ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી |
પિન કોડ | ૩૮૫૪૧૦ |
મગરવાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા કુલ ૧૨ (બાર) તાલુકાઓ પૈકીના એક એવા વડગામ તાલુકામાં આવેલું એક ગામ છે. મગરવાડા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ (ઘોડાજીરુ-ઇસબગુલ), વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રથમિક અને માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
આ ગામ વડગામથી ૪ કિમી તેમજ વેસાથી ૫ કિમી અંતરે આવેલું છે.
ધાર્મિક સ્થળો
[ફેરફાર કરો]-
મણિભદ્ર વીર મહારાજ મંદિર, પ્રવેશદ્વાર.
-
મંદિરનો ડાબી બાજુથી દેખાવ.
આ ગામમાં માણિભદ્ર વીર મહારાજનું પ્રસિદ્ધ અને પ્રાચીન મંદિર આવેલું છે. જ્યાં દરેક મહિનાની સુદ (અજવાળી) પાંચમના દિવસે શ્રદ્ધાળુ દર્શનાર્થીઓ દાદાના દર્શનનો લાભ લેવા ઉમટે છે અને આસો માસની સુદ પાંચમના દિવસે મોટો લોકમેળો ભરાય છે.[૧][૨] અહીં ધર્મશાળા તેમજ ભોજનશાળાની પણ વ્યવસ્થા છે.[૩]
જાણીતી વ્યકતિઓ
[ફેરફાર કરો]- કિશોરસિંહ સોલંકી - સાહિત્યકાર
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "સુપ્રસિધ્ધ શ્રી મણિભદ્રવીર". મેળવેલ ૨૦ એપ્રિલ ૨૦૧૬.
{{cite web}}
: Check date values in:|access-date=
(મદદ) - ↑ "મગરવાડા અને સરીપડામાં પાંચમનો મેળો ભરાયો". ૪ જૂન ૨૦૧૪. મેળવેલ ૨૧ એપ્રિલ ૨૦૧૬.
{{cite news}}
: Check date values in:|access-date=
and|date=
(મદદ) - ↑ "મણિભદ્ર વીરનું સ્થાનક". મૂળ માંથી 2011-08-31 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ એપ્રિલ ૨૦૧૬.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(મદદ)
![]() | આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |