માનવિલાસ
માનવિલાસ | |||
— ગામ — | |||
અક્ષાંશ-રેખાંશ | 21°35′15″N 71°42′13″E / 21.587456°N 71.703672°E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | ભાવનગર | ||
વસ્તી | ૧,૭૦૦ (૨૦૧૧) | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
માનવિલાસ એ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં અવેલું એક નાનકડુ ગામડું છે. આ ગામની વસ્તી આશરે ૧,૭૦૦ જેટલી છે. આ ગામ ગારીયાધાર અને પાલીતાણાની લગભગ મધ્ય ભાગમાં એટલે કે બન્ને સ્થળો પરથી લગભગ ૧૮ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. આ ગામમાં ધોરણ ૮ સુધીનું શિક્ષણ ઉપલબ્ધ છે અને ત્યાર બાદ ધોરણ ૧૦ સુધી બાજુના ગામ સુરનગરમાં આવેલી શ્રી કે.એમ. બોરડા સરસ્વતિ વિધાલયમાં ઉપલબ્ધ છે.
અહીં ગામથી થોડે દૂર વડીયાદાદા (હનુમાનજી)નું મંદિર આવેલું છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |