માન સરોવર, પાલનપુર

વિકિપીડિયામાંથી
માન સરોવર
માન સરોવર, પાલનપુર
માન સરોવર is located in ગુજરાત
માન સરોવર
માન સરોવર
ગુજરાતમાં સ્થાન
સ્થાનપાલનપુર, ગુજરાત
અક્ષાંશ-રેખાંશ24°11′02″N 72°27′07″E / 24.184°N 72.452°E / 24.184; 72.452
તળાવ પ્રકારકૃત્રિમ તળાવ
બેસિન દેશોભારત
રહેણાંક વિસ્તારપાલનપુર

માન સરોવર ગુજરાત રાજ્યના ઉત્તરે આવેલા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં આવેલું તળાવ છે. આ તળાવ ચોમાસા સિવાય વર્ષ દરમિયાન મોટાભાગે સૂકું રહે છે.

ઇતિહાસ[ફેરફાર કરો]

તળાવનું બાંધકામ પાલનપુરના જાલોરી શાસક મલિક મુજાહિદ ખાને ઇસ ૧૬૨૮માં બંધાવ્યુ હતું અને તેની રાણી માનબાઇ જાડેજાને સમર્પિત કર્યું હતું.

સ્થાન[ફેરફાર કરો]

આ તળાવ પાલનપુરથી બાલારામ જવાના રસ્તા પર આવેલું છે.